શોધખોળ કરો
રૂપાણી સરકારના ક્યા ટોચના પ્રધાન સામે સનાથલની જમીન મુદ્દે થયો 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ? જાણો વિગત
1/4

નિયમ પ્રમાણે 40 ટકા જમીન કપાઈનો રોડ, ગટર, વોટર સપ્લાઈ માટે રાખવાની થાય છે, તેના બદલે 8 ટકા જમીન જ મળતા ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ થાય છે તેવો આક્ષેપ મનીષ દોશીએ કર્યો હતો.
2/4

આ જમીનમાં 1.87 લાખ ચો.મી. વધારાની જમીન ઉમેરાતા આ જમીનનું ક્ષેત્રફળ 10.12 લાખ ચો.મી. થયું હતું. આ જમીનમાં 1,98,051 ચો.મી. જમીન આર ટુ ઝોન એટલે કે રહેણાંકના ઝોનમાં આવતી હતી અને બાકીની કૃષિ ઝોનની હતી.
Published at : 21 Aug 2017 10:15 AM (IST)
View More























