શોધખોળ કરો

પાર્ટટાઇમ અધ્યાપકોને ડિંગો, સરકારે પગાર વધાર્યો પણ કાયમી ન કર્યા

1/3
અમદાવાદઃ એક બાજુ ફિક્સ પગારદારો કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે હવે પાર્ટટાઇમ અધ્યપકોને પણ સરકારે નિરાશ કરતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 વર્ષથી પાર્ટટાઇમ અધ્યાપકોને સરકારે કાયમી ન કર્યા પણ પગાર વધારો 30 ટકા કરતા પાર્ટટાઇમ અધ્યાપકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અગાઉ સરકારે પાર્ટટાઇમ અધ્યાપકો પછી સરકાર દ્વારા ભરતી કરાયેલા એડહોક અધ્યાપકોને કાયમી કર્યા હતા. જોકે, પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી કરવાને બદલે સરકારે પગાર વધારો કરતા રોષ ફાટી નીકળ્યો છે.
અમદાવાદઃ એક બાજુ ફિક્સ પગારદારો કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે હવે પાર્ટટાઇમ અધ્યપકોને પણ સરકારે નિરાશ કરતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 વર્ષથી પાર્ટટાઇમ અધ્યાપકોને સરકારે કાયમી ન કર્યા પણ પગાર વધારો 30 ટકા કરતા પાર્ટટાઇમ અધ્યાપકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અગાઉ સરકારે પાર્ટટાઇમ અધ્યાપકો પછી સરકાર દ્વારા ભરતી કરાયેલા એડહોક અધ્યાપકોને કાયમી કર્યા હતા. જોકે, પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી કરવાને બદલે સરકારે પગાર વધારો કરતા રોષ ફાટી નીકળ્યો છે.
2/3
રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ વખતે પાર્ટટાઇમ અધ્યાપકોએ કાયમી થવા માટે લડત લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અઠવાડિયે ત્રણથી ચાર પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ.4680 માસિક પગાર 30 ટકા વધી રૂ. 6084 કરાયો છે. જ્યારે અઠવાડિયે પાંચથી સાત તાસ લેતા પાર્ટટાઇમ અધ્યાપકોનો રૂ. 9360 માસિક પગાર વધીને રૂ. 12,168 અને અઠવાડિયે આઠથી દસ પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ. 14040 પગારમાં 30 ટકા વધીને સૂચિત માસિક વેતન રૂ.18,252 નક્કી કરવામાં આવ્યો છે.
રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ વખતે પાર્ટટાઇમ અધ્યાપકોએ કાયમી થવા માટે લડત લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અઠવાડિયે ત્રણથી ચાર પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ.4680 માસિક પગાર 30 ટકા વધી રૂ. 6084 કરાયો છે. જ્યારે અઠવાડિયે પાંચથી સાત તાસ લેતા પાર્ટટાઇમ અધ્યાપકોનો રૂ. 9360 માસિક પગાર વધીને રૂ. 12,168 અને અઠવાડિયે આઠથી દસ પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ. 14040 પગારમાં 30 ટકા વધીને સૂચિત માસિક વેતન રૂ.18,252 નક્કી કરવામાં આવ્યો છે.
3/3
સરકારે પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી ન કરતાં પગાર વધારો કરતાં ત્રણથી ચાર પિરીયડ લેનાર અધ્યાપકનો પગાર રૂ. 6048 થયો છે. પગાર વધારો પાછલી અસરથી એટલે કે તા. 1 માર્ચ, 2017થી અમલમાં આવશે. આ અંગે પાર્ટટાઇમ અધ્યાપકોએ જણાવ્યું હતું કે, કેટલાક અધ્યાપકો નિવૃત થઇ ગયા છતા તેમને કાયમી કરાયા નથી અને તેમની પછી ભરતી કરાયેલા અધ્યાપકો કોર્ટમાં જતા તેમને કાયમી કરવાની ફરજ પડી છે.
સરકારે પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી ન કરતાં પગાર વધારો કરતાં ત્રણથી ચાર પિરીયડ લેનાર અધ્યાપકનો પગાર રૂ. 6048 થયો છે. પગાર વધારો પાછલી અસરથી એટલે કે તા. 1 માર્ચ, 2017થી અમલમાં આવશે. આ અંગે પાર્ટટાઇમ અધ્યાપકોએ જણાવ્યું હતું કે, કેટલાક અધ્યાપકો નિવૃત થઇ ગયા છતા તેમને કાયમી કરાયા નથી અને તેમની પછી ભરતી કરાયેલા અધ્યાપકો કોર્ટમાં જતા તેમને કાયમી કરવાની ફરજ પડી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
Embed widget