શોધખોળ કરો

પાર્ટટાઇમ અધ્યાપકોને ડિંગો, સરકારે પગાર વધાર્યો પણ કાયમી ન કર્યા

1/3
અમદાવાદઃ એક બાજુ ફિક્સ પગારદારો કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે હવે પાર્ટટાઇમ અધ્યપકોને પણ સરકારે નિરાશ કરતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 વર્ષથી પાર્ટટાઇમ અધ્યાપકોને સરકારે કાયમી ન કર્યા પણ પગાર વધારો 30 ટકા કરતા પાર્ટટાઇમ અધ્યાપકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અગાઉ સરકારે પાર્ટટાઇમ અધ્યાપકો પછી સરકાર દ્વારા ભરતી કરાયેલા એડહોક અધ્યાપકોને કાયમી કર્યા હતા. જોકે, પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી કરવાને બદલે સરકારે પગાર વધારો કરતા રોષ ફાટી નીકળ્યો છે.
અમદાવાદઃ એક બાજુ ફિક્સ પગારદારો કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે હવે પાર્ટટાઇમ અધ્યપકોને પણ સરકારે નિરાશ કરતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 20 વર્ષથી પાર્ટટાઇમ અધ્યાપકોને સરકારે કાયમી ન કર્યા પણ પગાર વધારો 30 ટકા કરતા પાર્ટટાઇમ અધ્યાપકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. અગાઉ સરકારે પાર્ટટાઇમ અધ્યાપકો પછી સરકાર દ્વારા ભરતી કરાયેલા એડહોક અધ્યાપકોને કાયમી કર્યા હતા. જોકે, પાર્ટટાઇમ અધ્યાપકોને કાયમી કરવાને બદલે સરકારે પગાર વધારો કરતા રોષ ફાટી નીકળ્યો છે.
2/3
રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ વખતે પાર્ટટાઇમ અધ્યાપકોએ કાયમી થવા માટે લડત લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અઠવાડિયે ત્રણથી ચાર પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ.4680 માસિક પગાર 30 ટકા વધી રૂ. 6084 કરાયો છે. જ્યારે અઠવાડિયે પાંચથી સાત તાસ લેતા પાર્ટટાઇમ અધ્યાપકોનો રૂ. 9360 માસિક પગાર વધીને રૂ. 12,168 અને અઠવાડિયે આઠથી દસ પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ. 14040 પગારમાં 30 ટકા વધીને સૂચિત માસિક વેતન રૂ.18,252 નક્કી કરવામાં આવ્યો છે.
રાજ્યના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ વખતે પાર્ટટાઇમ અધ્યાપકોએ કાયમી થવા માટે લડત લડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. અઠવાડિયે ત્રણથી ચાર પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ.4680 માસિક પગાર 30 ટકા વધી રૂ. 6084 કરાયો છે. જ્યારે અઠવાડિયે પાંચથી સાત તાસ લેતા પાર્ટટાઇમ અધ્યાપકોનો રૂ. 9360 માસિક પગાર વધીને રૂ. 12,168 અને અઠવાડિયે આઠથી દસ પિરીયડ લેતા અધ્યાપકોનો રૂ. 14040 પગારમાં 30 ટકા વધીને સૂચિત માસિક વેતન રૂ.18,252 નક્કી કરવામાં આવ્યો છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
કાગડાપીઠ પોલીસની માનવતા: માનસિક અસ્વસ્થ મહિલાનું છેક છત્તીસગઢ પરિવાર સાથે મિલન કરાવ્યું
કાગડાપીઠ પોલીસની માનવતા: માનસિક અસ્વસ્થ મહિલાનું છેક છત્તીસગઢ પરિવાર સાથે મિલન કરાવ્યું
અમદાવાદમાં મુસ્લિમ વ્યકિતએ નામ બદલી અશાંતધારામાં ખરીદી મિલકત, ઘટનાનો પર્દાફાશ
અમદાવાદમાં મુસ્લિમ વ્યકિતએ નામ બદલી અશાંતધારામાં ખરીદી મિલકત, ઘટનાનો પર્દાફાશ
GCAS Controversy: સેન્ટ ઝેવિયર્સ કૉલેજની અરજી પર 22મી જૂને ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી
GCAS Controversy: સેન્ટ ઝેવિયર્સ કૉલેજની અરજી પર 22મી જૂને ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લામાં વરસાદની આગાહી
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
Embed widget