શોધખોળ કરો
NRIના પુત્રના અપહરણમાં માતાનું જ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા, સોનલને 4 વર્ષથી છે લગ્નેતર સંબંધો
1/4

જો કે સોનલે પોલીસ પોતાને ફસાવી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. સોનલની ફરિયાદ છે કે તેના પતિએ છેલ્લાં સાત વર્ષથી તે શું કરે છે તેની કાળજી પણ લીધી નથી. તેણે પોતે જયનું અપહરણ કરાવ્યું હોવાની વાતને નકારી છે. પોલીસ તપાસમાં લાગી છે ત્યારે આ કેસમાં વધુ રસપ્રદ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
2/4

તેણે એમ પણ કહ્યું કે હું સોનલ સાથે દિવાળી સુધીમાં લગ્ન પણ કરવાનો છું. દીપકની સગાઈ પણ થઈ હતી પણ તેણે સોનલ સાથેના પ્રેમ સંબંધના કારણે સગાઈ તોડી નાંખી છે. રસપ્રદ વાત એ છે કે જયના અપહરણના દિવસે જ તેણે સગાઈ તોડી છે.
Published at : 28 Jul 2016 10:27 AM (IST)
Tags :
Extra Marital AffairView More




















