શોધખોળ કરો

પાસનો હુંકારઃ કોઈ ગમે તે કરે ક્રાંતિકારી કાર્યકર સંમેલન ઉમિયાધામમાં જ યોજાશે

1/3
પાસના કન્વીનર મનોજ પનારાના જણાવ્યા પ્રમાણે, પાટીદાર સમાજના શહીદ પરિવારને રૂ.૩પ લાખની આર્થિક મદદ કરવી અને કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવી. પાટીદાર આયોગનું ગઠન કરવું. પાટીદાર યુવકો સામે થયેલા કેસ પરત ખેંચવા તેમજ લાઠીચાર્જ સહિતના બનાવમાં દોષિત અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા જેવી પાંચ મુખ્ય માગણી સંદર્ભે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે.
પાસના કન્વીનર મનોજ પનારાના જણાવ્યા પ્રમાણે, પાટીદાર સમાજના શહીદ પરિવારને રૂ.૩પ લાખની આર્થિક મદદ કરવી અને કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવી. પાટીદાર આયોગનું ગઠન કરવું. પાટીદાર યુવકો સામે થયેલા કેસ પરત ખેંચવા તેમજ લાઠીચાર્જ સહિતના બનાવમાં દોષિત અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા જેવી પાંચ મુખ્ય માગણી સંદર્ભે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે.
2/3
સંમેલનમાં રાજ્ય સરકારને નિર્ધારીત સમયમાં નિરાકરણ લાવવા અલ્ટિમેટમ અપાશે. આ સંમેલન આગામી તા.પ ઓગસ્ટે બપોરે ૩ કલાકે સોલા ઉમિયા ધામ ખાતે યોજાશે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને મંજૂરી નથી પરંતુ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ સંમેલનમાં આશરે ૨૫ હજાર કાર્યકરો જોડાશે તેવો પણ પાસના અગ્રણીઓનો દાવો છે.
સંમેલનમાં રાજ્ય સરકારને નિર્ધારીત સમયમાં નિરાકરણ લાવવા અલ્ટિમેટમ અપાશે. આ સંમેલન આગામી તા.પ ઓગસ્ટે બપોરે ૩ કલાકે સોલા ઉમિયા ધામ ખાતે યોજાશે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને મંજૂરી નથી પરંતુ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ સંમેલનમાં આશરે ૨૫ હજાર કાર્યકરો જોડાશે તેવો પણ પાસના અગ્રણીઓનો દાવો છે.
3/3
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા આગામી તા.પમી ઓગસ્ટે અમદાવાદના સોલા ઉમિયા ધામ ખાતે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. જોકે તેને સરકારની મંજૂરી મળી નથી. બીજી તરફ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા આગામી તા.પમી ઓગસ્ટે અમદાવાદના સોલા ઉમિયા ધામ ખાતે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. જોકે તેને સરકારની મંજૂરી મળી નથી. બીજી તરફ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget