શોધખોળ કરો
‘ઉનામાં તો ચાની ચુસ્કીઓ લેવામાં કોઇ બાકી નહોતું, હવે માંડવી કેટલા આવે છે તેનું લિસ્ટ બનાવુ છું’, હાર્દિકે કેમ કર્યો આવો કટાક્ષ ?
1/5

હાર્દિક પટેલે આ વાતને યાદ કરીને રાજકીય પક્ષો પર કટાક્ષ કર્યો છે અને આડકતરી રીતે ચીમકી પણ આપી દીધી છે. તારીખ ૧/૧૧/૨૦૧૬ના રોજ ભાવનગર જિલ્લાના માંડવી ગામે (હડમતિયા ઠોંડા)પાટીદાર સમાજના 50 વર્ષની આધેડ વયના બહેન પર બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાઈ તે મામલો અત્યારે ઉગ્ર બન્યો છે.
2/5

આ ઘટનાના પગલે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર દોડતી થઈ ગઈ હતી. આનંદીબેન પટેલ દોડીને ઉના પહોંચ્યાં હતાં અને દલિત પરિવારોને મળ્યાં હતાં. અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીએ પણ ઉનાના પીડિત પરિવારોની મુલાકાત લઈ તેમની સાથે બેસીને ચા પીધી હતી.
Published at : 18 Dec 2016 12:17 PM (IST)
View More





















