શોધખોળ કરો

કડવા-લેઉઆ પટેલોને એક કરવા SPG-PAASએ મિલાવ્યા હાથ, જાણો શું ઘડી છે મહત્વાકાંક્ષી યોજના

1/9
પાટીદારોની એકતાના આ પ્રયાસો સફળ થાય તો ગુજરાતની 2017ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડે. ચૂંટણી પહેલાં પાટીદારોનું મહત્‍વ વધારવા માટે હિલચાલને ઝડપથી અંતિમ સ્વરૂપ અપાશે એ નક્કી છે પણ તેના કારણે પાટીદારોનેને ઓબીસી કવોટા મેળવવામાં મદદ મળે તેવી શકયતા નથી.
પાટીદારોની એકતાના આ પ્રયાસો સફળ થાય તો ગુજરાતની 2017ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડે. ચૂંટણી પહેલાં પાટીદારોનું મહત્‍વ વધારવા માટે હિલચાલને ઝડપથી અંતિમ સ્વરૂપ અપાશે એ નક્કી છે પણ તેના કારણે પાટીદારોનેને ઓબીસી કવોટા મેળવવામાં મદદ મળે તેવી શકયતા નથી.
2/9
પાસ સિનીયર નેતા અને હાર્દિકના સાથીદાર દિનેશ બાંભણીયાનું કહેવુ છે કે, અમે આ પહેલને ટેકો આપવા તૈયાર છીએ. કડવા અને લેઉઆ પાટીદારો એકઠા થાય તો અનામતનું આંદોલન વધુ વેગવંતુ બની શકે તેમ છે. તેમણે ઉમેર્યું કે હાર્દિક પટેલે પણ આ વિચારને સમર્થન આપ્‍યુ છે.
પાસ સિનીયર નેતા અને હાર્દિકના સાથીદાર દિનેશ બાંભણીયાનું કહેવુ છે કે, અમે આ પહેલને ટેકો આપવા તૈયાર છીએ. કડવા અને લેઉઆ પાટીદારો એકઠા થાય તો અનામતનું આંદોલન વધુ વેગવંતુ બની શકે તેમ છે. તેમણે ઉમેર્યું કે હાર્દિક પટેલે પણ આ વિચારને સમર્થન આપ્‍યુ છે.
3/9
તેમણે ઉમેર્યું કે આ મંદિર ગાંધીનગરમાં બંધાશે અને મંદિર પાછળ ઓછામાં ઓછા ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પાટીદારો કડવા અને લેઉઆને ભૂલીને એક પાટીદાર બને અને ઓબીસી કવોટા માટે એક સંપ બનીને લડત શરૂ કરે એ અત્યંત જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે આ મંદિર ગાંધીનગરમાં બંધાશે અને મંદિર પાછળ ઓછામાં ઓછા ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પાટીદારો કડવા અને લેઉઆને ભૂલીને એક પાટીદાર બને અને ઓબીસી કવોટા માટે એક સંપ બનીને લડત શરૂ કરે એ અત્યંત જરૂરી છે.
4/9
એસપીજીના કન્‍વીનર લાલજી પટેલે દાવો કર્યો કે પાટીદારો આ પ્રકારની પહેલથી એકઠો થઈ શકે છે. સંયુકત મંદિરથી કડવા અને લેઉવા પટેલ એક જ છત હેઠળ એકઠા થાય તો પાટીદારને જ ફાયદો થશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પણ આ હિલચાલને ટેકો આપ્યો છે.
એસપીજીના કન્‍વીનર લાલજી પટેલે દાવો કર્યો કે પાટીદારો આ પ્રકારની પહેલથી એકઠો થઈ શકે છે. સંયુકત મંદિરથી કડવા અને લેઉવા પટેલ એક જ છત હેઠળ એકઠા થાય તો પાટીદારને જ ફાયદો થશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પણ આ હિલચાલને ટેકો આપ્યો છે.
5/9
જો કે યુવા પાટીદારો માને છે કે આ રીતે પાટીદારોમાં ભાગલા પડાવીને રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. આ પ્રયત્નો સફળ ના થાય ને પાટીદારોની એકતા જળવાઈ રહે એટલા માટે જ પાટીદારો માટે એક જ મંદિર બનાવી તેમને એક પ્લેટફોર્મ પર રાખવાનો વિચાર વહેતો મૂકાયો છે.
જો કે યુવા પાટીદારો માને છે કે આ રીતે પાટીદારોમાં ભાગલા પડાવીને રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. આ પ્રયત્નો સફળ ના થાય ને પાટીદારોની એકતા જળવાઈ રહે એટલા માટે જ પાટીદારો માટે એક જ મંદિર બનાવી તેમને એક પ્લેટફોર્મ પર રાખવાનો વિચાર વહેતો મૂકાયો છે.
6/9
તેમણે દાવો કર્યો કે આ બાબતે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને મંદિરની બ્લુપ્રિન્‍ટ બહુ જલદી જાહેર કરાશે. તેમણે કહ્યું કે અમે અમારા વિચારને વિવિધ સોશિયલલ નેટવર્કીંગ પ્‍લેટફોર્મ પર પણ મુક્યો છે અને તમામ વર્ગના પાટીદારો તરફથી અમને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
તેમણે દાવો કર્યો કે આ બાબતે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને મંદિરની બ્લુપ્રિન્‍ટ બહુ જલદી જાહેર કરાશે. તેમણે કહ્યું કે અમે અમારા વિચારને વિવિધ સોશિયલલ નેટવર્કીંગ પ્‍લેટફોર્મ પર પણ મુક્યો છે અને તમામ વર્ગના પાટીદારો તરફથી અમને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
7/9
આ પહેલની આગેવાની સરદાર પટેલ ગ્રુપ(એસપીજી)એ લીધી છે. એસપીજીના પૂર્વિન પટેલનો દાવો છે કે મા ઉમિયા અને મા ખોડલનું એક મંદિર બનાવવાને મુદ્દે તેમણે પાટીદાર નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા વિચારણા કરી છે કે જેથી બન્ને સમુદાયના લોકોને આ મંદિર થકી એક કરી શકાય.
આ પહેલની આગેવાની સરદાર પટેલ ગ્રુપ(એસપીજી)એ લીધી છે. એસપીજીના પૂર્વિન પટેલનો દાવો છે કે મા ઉમિયા અને મા ખોડલનું એક મંદિર બનાવવાને મુદ્દે તેમણે પાટીદાર નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા વિચારણા કરી છે કે જેથી બન્ને સમુદાયના લોકોને આ મંદિર થકી એક કરી શકાય.
8/9
પાટીદારોમાં કડવા અને લેઉઆ એમ બે પ્રકાર છે. પાટીદારોનો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવેશ કરીને અનામત આપવાની માગણી સામે કેટલાક રાજકારણીઓએ એવું સૂચન કર્યું છે કે કડવા અને લેઉઆ પાટીદારો અલગ અલગ રીતે અનામતની માગણી કરે તો તેમને ફાયદો થઈ શકે.
પાટીદારોમાં કડવા અને લેઉઆ એમ બે પ્રકાર છે. પાટીદારોનો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવેશ કરીને અનામત આપવાની માગણી સામે કેટલાક રાજકારણીઓએ એવું સૂચન કર્યું છે કે કડવા અને લેઉઆ પાટીદારો અલગ અલગ રીતે અનામતની માગણી કરે તો તેમને ફાયદો થઈ શકે.
9/9
અમદાવાદઃ ગુજરાતના પાટીદારોને એક કરવા માટે પટેલ આગેવાનોએ ઉમિયા માતાજી અને ખોડલ માતાજીનું સંયુકત મંદિર બનાવવા તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ મંદિરથી કડવા અને લેઉઆ પાટીદારો એક સ્થળે એકઠા થાય ને તેમની એકતા વધે તે ઉદ્દેશથી આ પહેલ કરાઈ છે.
અમદાવાદઃ ગુજરાતના પાટીદારોને એક કરવા માટે પટેલ આગેવાનોએ ઉમિયા માતાજી અને ખોડલ માતાજીનું સંયુકત મંદિર બનાવવા તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ મંદિરથી કડવા અને લેઉઆ પાટીદારો એક સ્થળે એકઠા થાય ને તેમની એકતા વધે તે ઉદ્દેશથી આ પહેલ કરાઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Embed widget