શોધખોળ કરો

SPGના લાલજી પટેલે વિજય રૂપાણીને પત્ર લખીને શું આપી ચિમકી? જાણો વિગત

1/5
પાટીદારોની માંગને લઈને લાલજી પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જો પાટીદારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો જે પણ થાય તેના માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારો પરત્વે નકારાત્મક વલણ રાખતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.
પાટીદારોની માંગને લઈને લાલજી પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જો પાટીદારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો જે પણ થાય તેના માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારો પરત્વે નકારાત્મક વલણ રાખતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.
2/5
લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠા સમાજની માંગણી સ્વીકારી તેમને બંધારણીય અનામતની જાહેરાત કરી છે. મરાઠાઓની જેમ ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ એવી એસપીજીની માંગ છે.
લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠા સમાજની માંગણી સ્વીકારી તેમને બંધારણીય અનામતની જાહેરાત કરી છે. મરાઠાઓની જેમ ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ એવી એસપીજીની માંગ છે.
3/5
લાલજી પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગે તે પહેલાં ગુજરાત સરકાર દ્વારા અમને અનામત નહીં આપવામાં આવે તો પાટીદારો લોકસભા ચૂંટણીમાં ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરવામાં આવશે.
લાલજી પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગે તે પહેલાં ગુજરાત સરકાર દ્વારા અમને અનામત નહીં આપવામાં આવે તો પાટીદારો લોકસભા ચૂંટણીમાં ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરવામાં આવશે.
4/5
લાલજીએ સરકારને પત્ર લખીને પાટીદાર અનામતની માગ કરી છે. અનામત નહીં મળે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે. સરકારની નકારાત્મક વિચારોને કારણે પાટીદારોને અનામત મળી શકી નથી.
લાલજીએ સરકારને પત્ર લખીને પાટીદાર અનામતની માગ કરી છે. અનામત નહીં મળે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે. સરકારની નકારાત્મક વિચારોને કારણે પાટીદારોને અનામત મળી શકી નથી.
5/5
ગાંધીનગર: પાટીદારોની નારાજગી ભાજપ સરકાર માટે મોટું સંકટ બનશે તેવી ચીમકી એસપીજી દ્વારા આપવામાં આવી છે. એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટીદાર અનામતની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આવી ચીમકી આપી હતી.
ગાંધીનગર: પાટીદારોની નારાજગી ભાજપ સરકાર માટે મોટું સંકટ બનશે તેવી ચીમકી એસપીજી દ્વારા આપવામાં આવી છે. એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટીદાર અનામતની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આવી ચીમકી આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Embed widget