શોધખોળ કરો
SPGના લાલજી પટેલે વિજય રૂપાણીને પત્ર લખીને શું આપી ચિમકી? જાણો વિગત
1/5

પાટીદારોની માંગને લઈને લાલજી પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જો પાટીદારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો જે પણ થાય તેના માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારો પરત્વે નકારાત્મક વલણ રાખતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.
2/5

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠા સમાજની માંગણી સ્વીકારી તેમને બંધારણીય અનામતની જાહેરાત કરી છે. મરાઠાઓની જેમ ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ એવી એસપીજીની માંગ છે.
Published at : 25 Nov 2018 10:08 AM (IST)
Tags :
Patidar Anamat AndolanView More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















