શોધખોળ કરો

બીટકોઈન કેસ: સસ્પેન્ડ કરાયેલ SP જગદીશ પટેલને જેલમાં ધકેલાયા, જાણો વિગત

1/7
જેના આધારે તેમનું ચિલોડા પાસે અપહરણ કરી કેશવ ફાર્મમાં લઈ જવાયા હતા. કિરીટ પાલડિયાના મોબાઈલ ફોન અને અનંત પટેલના મોબાઈલ ફોનની તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે, અપહરણ પહેલાંથી જ પાલડીયા તેના સંપર્કમાં હતો.
જેના આધારે તેમનું ચિલોડા પાસે અપહરણ કરી કેશવ ફાર્મમાં લઈ જવાયા હતા. કિરીટ પાલડિયાના મોબાઈલ ફોન અને અનંત પટેલના મોબાઈલ ફોનની તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે, અપહરણ પહેલાંથી જ પાલડીયા તેના સંપર્કમાં હતો.
2/7
બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. આ સમગ્ર કૌંભાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ખુલ્યું છે. બીટકોઈન કૌંભાડમાં નલિન કોટડિયાનું નામ ખુલતા જ તેઓ ગાયબ થઈ ગયા છે. શુક્રવારે નલિન કોટડિયાને CID ક્રાઈમે પૂછપરછ માટે બોલાવ્યા હતાં, પરંતુ તેઓ આવ્યા નહોતા. જ્યારે આજે ફરી તેમને બપોરે ત્રણ વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવું જાણવા મળ્યું છે.
બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. આ સમગ્ર કૌંભાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ખુલ્યું છે. બીટકોઈન કૌંભાડમાં નલિન કોટડિયાનું નામ ખુલતા જ તેઓ ગાયબ થઈ ગયા છે. શુક્રવારે નલિન કોટડિયાને CID ક્રાઈમે પૂછપરછ માટે બોલાવ્યા હતાં, પરંતુ તેઓ આવ્યા નહોતા. જ્યારે આજે ફરી તેમને બપોરે ત્રણ વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવું જાણવા મળ્યું છે.
3/7
અમદાવાદઃ બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. 12 કરોડના બીટકોઇન અને 32 કરોડની ખંડણી માંગવાના કેસમાં અરમેલીના સસ્પેન્ડ કરાયેલા એસપી જગદીશ પટેલને એસીબી જજ નિપા રાવલે જેલમાં મોકલાવાનો હુકમ કર્યો હતો.
અમદાવાદઃ બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. 12 કરોડના બીટકોઇન અને 32 કરોડની ખંડણી માંગવાના કેસમાં અરમેલીના સસ્પેન્ડ કરાયેલા એસપી જગદીશ પટેલને એસીબી જજ નિપા રાવલે જેલમાં મોકલાવાનો હુકમ કર્યો હતો.
4/7
સીઆઈડી ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી જગદીશ પટેલ, અનંત પટેલ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં જગદીશ પટેલના બે તબક્કામાં 13 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતાં. શનિવારે રિમાન્ડ પુરા થતાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરતા તેમને જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
સીઆઈડી ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી જગદીશ પટેલ, અનંત પટેલ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં જગદીશ પટેલના બે તબક્કામાં 13 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતાં. શનિવારે રિમાન્ડ પુરા થતાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરતા તેમને જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
5/7
શૈલેશ ભટ્ટ પાસેથી રૂા.12 કરોડના બીટકોઈન પડાવી લેવાના મામલે સીઆઈડી ક્રાઈમે હાથ ધરેલી તપાસમાં એવું સામે આવ્યું છે કે, કિરીટ પાલડિયા શરૂઆતથી જ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલના સંપર્કમાં હતો. તે શૈલેષ ભટ્ટની સાથે કારમાં હતો અને તેણે પોલીસને તેમનું લોકશન આપ્યું હતું.
શૈલેશ ભટ્ટ પાસેથી રૂા.12 કરોડના બીટકોઈન પડાવી લેવાના મામલે સીઆઈડી ક્રાઈમે હાથ ધરેલી તપાસમાં એવું સામે આવ્યું છે કે, કિરીટ પાલડિયા શરૂઆતથી જ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલના સંપર્કમાં હતો. તે શૈલેષ ભટ્ટની સાથે કારમાં હતો અને તેણે પોલીસને તેમનું લોકશન આપ્યું હતું.
6/7
હજુ આ કેસમાં સંડોવાયેલા અમરેલી પોલીસના સાત કર્મચારીઓની ધરપકડ કરવાની બાકી છે. બીજી તરફ સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયરની પણ પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે હજુ પણ તેમની પૂછપરણ કરવામાં આવશે.
હજુ આ કેસમાં સંડોવાયેલા અમરેલી પોલીસના સાત કર્મચારીઓની ધરપકડ કરવાની બાકી છે. બીજી તરફ સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયરની પણ પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે હજુ પણ તેમની પૂછપરણ કરવામાં આવશે.
7/7
અમરેલીના એસપી જગદીશ પટેલ એલસીબી પીઆઇ અનંત પટેલ સહિતના લોકોએ ભેગા મળી શૈલેશ ભટ્ટનું અપહરણ કરી 12 કરોડના બીટકોઇન જબરદસ્તીથી ટ્રાન્સફર કરાવી 32 કરોડની ખંડણી માંગી હતી.
અમરેલીના એસપી જગદીશ પટેલ એલસીબી પીઆઇ અનંત પટેલ સહિતના લોકોએ ભેગા મળી શૈલેશ ભટ્ટનું અપહરણ કરી 12 કરોડના બીટકોઇન જબરદસ્તીથી ટ્રાન્સફર કરાવી 32 કરોડની ખંડણી માંગી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget