શોધખોળ કરો
US પોલીસે ત્રણ વર્ષ અગાઉ કોલ સેન્ટર કૌભાંડની જાણ અમદાવાદ પોલીસને કરી હતી, બાદમાં આપણી પોલીસે શું કર્યું
1/7

સમય જતાં કાનાણીએ સાગર પર વિશ્વાસ રાખીને સમગ્ર કૌભાંડની હકીકતો વર્ણવી દીધી હતી પરંતુ બાદમાં સાગરે કાનાણી પાસેથી પોતાના ભાગનો હિસ્સો માંગવાની શરૂઆત કરતા બંન્ને અલગ થઇ ગયા હતા. દરમિયાન સાગરે પોતાના કોલ સેન્ટરો શરૂ કર્યા હતા. સાગરે કાનાણીના કોલ સેન્ટરોમાંથી અનેક લોકોને પોતાને ત્યાં નોકરી પર રાખ્યા હતા.
2/7

ડેપ્યુટી પોલીસ કમિશનર પરાગ માનેરાના કહેવા પ્રમાણે, કાનાણીની ધરપકડ આ કૌભાંડનો ખુલાસો કરવામાં મદદરૂપ સાબિત થશે. કાનાણી મારફતે અમે સાગર ઠક્કર સુધી પહોંચી શકીશુ. નોધનીય છે કે નિકિતાએ આચરેલું કૌભાંડ 32 રાજ્યોમાં વિસ્તરેલું હતું જેમાં 70 લોકોને છેતરવામાં આવ્યા હતા.
Published at : 17 Oct 2016 05:00 PM (IST)
Tags :
Sagar ThakkarView More





















