શોધખોળ કરો

રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન અંગે કોર્ટે શું કર્યો નિર્ણય, જાણો વિગત

1/4
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ કર્યા હતા. જોકે હાર્દિકને મળવા ન દેવાતાં પાટીદારો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉપવાસ આંદોલન કરી સરકારનો વિરોધ કર્યો હતો જોકે સરકાર અડગ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ કર્યા હતા. જોકે હાર્દિકને મળવા ન દેવાતાં પાટીદારો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉપવાસ આંદોલન કરી સરકારનો વિરોધ કર્યો હતો જોકે સરકાર અડગ રહી હતી.
2/4
સરકારે જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ થાય તેટલા પૂરતા પુરાવા છે. ત્યારે તેને જામીન ન આપવા જોઈએ. આ ઉપરાંત સુરતમાં અલ્પેશને જેલ મુક્ત કરવા માટે રોજ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
સરકારે જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ થાય તેટલા પૂરતા પુરાવા છે. ત્યારે તેને જામીન ન આપવા જોઈએ. આ ઉપરાંત સુરતમાં અલ્પેશને જેલ મુક્ત કરવા માટે રોજ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
3/4
દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે. રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અલ્પેશ કથિરીયાએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની 3 વર્ષ બાદ ધરપકડ કરાઈ છે તેની સામે ચાર્જશીટ થાય તેવા પુરાવા નથી.
દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે. રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અલ્પેશ કથિરીયાએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની 3 વર્ષ બાદ ધરપકડ કરાઈ છે તેની સામે ચાર્જશીટ થાય તેવા પુરાવા નથી.
4/4
અમદાવાદ: અનામત આંદોલનના તોફાનોના કેસમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા સહિત અન્યોએ કોર્ટ સમક્ષ આપેલી બાંયધરીનું તેઓ પાલન ન કરતાં આરોપીઓને જામીન ન આપી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની સામે કોઈ પુરાવા ન હોવાથી તેમને જામીન મળવા જોઈએ.
અમદાવાદ: અનામત આંદોલનના તોફાનોના કેસમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા સહિત અન્યોએ કોર્ટ સમક્ષ આપેલી બાંયધરીનું તેઓ પાલન ન કરતાં આરોપીઓને જામીન ન આપી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની સામે કોઈ પુરાવા ન હોવાથી તેમને જામીન મળવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
Embed widget