શોધખોળ કરો
રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરીયાને જામીન અંગે કોર્ટે શું કર્યો નિર્ણય, જાણો વિગત
1/4

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ કર્યા હતા. જોકે હાર્દિકને મળવા ન દેવાતાં પાટીદારો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉપવાસ આંદોલન કરી સરકારનો વિરોધ કર્યો હતો જોકે સરકાર અડગ રહી હતી.
2/4

સરકારે જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ થાય તેટલા પૂરતા પુરાવા છે. ત્યારે તેને જામીન ન આપવા જોઈએ. આ ઉપરાંત સુરતમાં અલ્પેશને જેલ મુક્ત કરવા માટે રોજ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
Published at : 18 Sep 2018 08:54 AM (IST)
Tags :
Paas Leader Hardik PatelView More





















