શોધખોળ કરો
ઉત્તરાયણના દિવસે પવન રહેશે કે નહીં? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
1/3

તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.
2/3

હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે પવનની સારી ઝડપ રહેશે. આ વર્ષે ઉત્તરાયણના રોજ પવનની ઝડપ 20થી 25 કિલોમીટર રહેશે. આ દિવસો દરમિયાન દક્ષિણ-પિૃમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનશે.
Published at : 11 Jan 2019 09:06 AM (IST)
Tags :
Kite FestivalView More





















