શોધખોળ કરો

કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની કામગીરી કેટલા સમયમાં પૂરી કરાશે ? વાઘાણીએ શું આપી ખાતરી ?

1/7
2/7
 તેમણે સૌ પ્રથમ ઉપવાસ પર બેઠેલા જગદીશભાઈ પટેલ અને ગોપાલભાઈ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. સરકાર અને પક્ષ તમારી સાથે છે. કેન્દ્ર સરકારને વહેલી તકે પ્રસ્તાવ મોકલીશું દરજ્જો અપાવા માટેની બાહેંધરી આપી છે. આ માટે સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.
તેમણે સૌ પ્રથમ ઉપવાસ પર બેઠેલા જગદીશભાઈ પટેલ અને ગોપાલભાઈ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. સરકાર અને પક્ષ તમારી સાથે છે. કેન્દ્ર સરકારને વહેલી તકે પ્રસ્તાવ મોકલીશું દરજ્જો અપાવા માટેની બાહેંધરી આપી છે. આ માટે સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.
3/7
તેમણે મૌખિક બાહેંધરીની લોલીપોપ આપી કરમસદવાસીઓને પારણાં કરાવ્યાં હતાં. હાર્દિક અહી આવતો હોવાની વાતથી ભાજપમાં ફડફડાટ ફેલાઇ ગયો હતો અને જેથી અચાનક બપોરે ત્રણ વાગ્યે ભાજપના નેતાઓ ઉપવાસી છાવણીમાં આવી ગયા હતા.
તેમણે મૌખિક બાહેંધરીની લોલીપોપ આપી કરમસદવાસીઓને પારણાં કરાવ્યાં હતાં. હાર્દિક અહી આવતો હોવાની વાતથી ભાજપમાં ફડફડાટ ફેલાઇ ગયો હતો અને જેથી અચાનક બપોરે ત્રણ વાગ્યે ભાજપના નેતાઓ ઉપવાસી છાવણીમાં આવી ગયા હતા.
4/7
ભાજપ  હાર્દિક પટેલથી ડરી ગયું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જેથી જીતુ વાઘાણીએ ઝડપથી કરમસદ પહોંચી આંદોલનકારીઓને મૌખિક વચન આપી આંદોલન સમેટ્યું હતું. વાઘાણીની સાથે સાંસદ દિલીપભાઈ પટેલ અને અન્ય ભાજપના આગેવાનો પણ પહોંચ્યા હતા.
ભાજપ હાર્દિક પટેલથી ડરી ગયું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જેથી જીતુ વાઘાણીએ ઝડપથી કરમસદ પહોંચી આંદોલનકારીઓને મૌખિક વચન આપી આંદોલન સમેટ્યું હતું. વાઘાણીની સાથે સાંસદ દિલીપભાઈ પટેલ અને અન્ય ભાજપના આગેવાનો પણ પહોંચ્યા હતા.
5/7
સરકાર તરફથી ખાતરી મળતા જગદીશભાઇ પટેલ અને મહેન્દ્રભાઇ પટેલે જીતુ વાઘાણીના હાથે પારણા કર્યા હતા. જોકે, ગામ લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે પાટીદાર નેતા હાર્દિક પટેલ કરમસદ આવે તે અગાઉ ભાજપે પારણા કરાવી દીધા હતા.
સરકાર તરફથી ખાતરી મળતા જગદીશભાઇ પટેલ અને મહેન્દ્રભાઇ પટેલે જીતુ વાઘાણીના હાથે પારણા કર્યા હતા. જોકે, ગામ લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે પાટીદાર નેતા હાર્દિક પટેલ કરમસદ આવે તે અગાઉ ભાજપે પારણા કરાવી દીધા હતા.
6/7
આણંદઃ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલન સમેટાઇ ગયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની પ્રક્રિયા છ માસમાં પૂર્ણ કરવાની બાંયધરી આપી આંદોલનકારીઓને પારણા કરાવ્યા હતા.
આણંદઃ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગણી સાથે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલન સમેટાઇ ગયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની પ્રક્રિયા છ માસમાં પૂર્ણ કરવાની બાંયધરી આપી આંદોલનકારીઓને પારણા કરાવ્યા હતા.
7/7
સરકારના પ્રતિનિધિ તરીકે જીતુ વાઘાણીએ ઉપવાસીઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે વચન આપ્યું હતું કે, તેઓ કલેક્ટરને સાથે રાખીને ટૂંક સમયમાં જ કમિટિની રચના કરી ગ્રામજનોની માંગણીઓને પૂર્ણ કરશે.
સરકારના પ્રતિનિધિ તરીકે જીતુ વાઘાણીએ ઉપવાસીઓ સાથે ચર્ચા કરી હતી. સરકારે વચન આપ્યું હતું કે, તેઓ કલેક્ટરને સાથે રાખીને ટૂંક સમયમાં જ કમિટિની રચના કરી ગ્રામજનોની માંગણીઓને પૂર્ણ કરશે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Embed widget