શોધખોળ કરો
કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની કામગીરી કેટલા સમયમાં પૂરી કરાશે ? વાઘાણીએ શું આપી ખાતરી ?
1/7

2/7

તેમણે સૌ પ્રથમ ઉપવાસ પર બેઠેલા જગદીશભાઈ પટેલ અને ગોપાલભાઈ પટેલના ખબર અંતર પૂછ્યા હતા. સરકાર અને પક્ષ તમારી સાથે છે. કેન્દ્ર સરકારને વહેલી તકે પ્રસ્તાવ મોકલીશું દરજ્જો અપાવા માટેની બાહેંધરી આપી છે. આ માટે સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.
Published at : 03 May 2018 10:15 AM (IST)
View More





















