શોધખોળ કરો

Ambaji Temple News:અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશનો સમય બદલાયો, જાણો ક્યારે ખૂલશે દ્વાર

અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો આપ આજે મંદિરમાં દર્શનાર્થે જઇ રહ્યાં હો તો નવા સમયના ફેરફાર જાણી લો.

Ambaji Temple News:અંબાજી મંદિરમાં આજે એક દિવસ માટે દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર આજે બપોરે દોઢ વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.  ભાદરવી પૂનમના મેળાના સમાપન બાદ આજે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોવાથી મંદિરના દ્રાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. આરતી અને દર્શનના સમયમાં પણ પ્રક્ષાલન વિધિના કારણે  ફેરફાર કરવામાં આવ્યો છે. .. સોમવારથી રાબેતા મુજબ દર્શન અને આરતીનો સમય રહેશે. સોમવારથી દર્શનાર્થીઓ રાબેતા મુજબ દર્શન આરતીનો લાભ લઇ શકશે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે  45 લાખ જેટલા માંઈ ભક્તોએ  માના દર્શન કર્યાં.અંબાજી મંદિર ખાતે  એક માંઈ ભક્તે  250 ગ્રામ સોના ની ત્રણ લગડી દાન કરી. અંબાજી મંદિર માં છેલ્લા 7 દિવસ માં 466 ગ્રામ સોનાના દાન આવ્યું. પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો  દર્શન માટે આવે છે.

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ અદ્ભુત સગવડ, સ્વચ્છતા અને સુરક્ષાના આયોજનથી માઈભક્તો માટે આ આસ્થા પર્વ એક યાદગાર અનુભવ બની ગયો.

અંબાજીના મેળા માટે ST નિગમને રૂ. 7 કરોડની આવક થઇ, ખાસ અંબાજીના મેળા માટે  વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. 1200 જેટલી વધારાની બસોમાં 10 લાખ જેટલા પ્રવાસીઓએ  મુસાફરી કરી. 1200 બસો મારફતે 24 હજાર ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.                                                                                                                                       

  

આ પણ વાંચો 

7 ઑક્ટોબર સુધી રાજ્યમાં આ સ્થળે હજું પણ સ્વીકારાશે 2 હજારની નોટ,જાણો RBIએ શું કર્યો મહત્વનો નિર્ણય

સેલવાસમાં ઇંગોટ બનાવતી કંપનીમાં ભઠ્ઠીમાં ભયંકર વિસ્ફોટ, 12 લોકો ઇજાગ્રસ્ત, 4ની સ્થિતિ ગંભીર

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: વેપારમાં નફો કે સ્વાસ્થ્યમાં સમસ્યા? જાણો મેષથી લઈને મીન સુધીનું સોમવારનું રાશિફળ
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Crash : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Crash : ઈરાન યુદ્ધ વચ્ચે અચાનક ચાંદી 15,000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનામાં કેટલો થયો ઘટાડો?
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Gandhinagar: આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ
Stock Market: શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો
Stock Market: શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
RCB probable playing 11: RCBએ ફરી ચેમ્પિયન બનવું હશે તો પ્લેઈંગ-11માં આ ખેલાડીઓને આપવી પડશે તક
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
Pillow: એક જ ઓશિકાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી કરવો જોઈએ? ક્યારે બની શકે છે બીમારીનું કારણ?
Pillow: એક જ ઓશિકાનો ઉપયોગ કેટલા વર્ષ સુધી કરવો જોઈએ? ક્યારે બની શકે છે બીમારીનું કારણ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
IPL 2026: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?
Embed widget