શોધખોળ કરો

Shivling Puja: આજે છે મહાદેવને પ્રિય સોમવાર, ભોળાનાથના આ મંદિરમાં હિન્દુઓ સાથે મુસ્લિમો પણ કરે છે શિવલિંગની પૂજા

આપણા દેશમાં ભગવાન ભોળાનાથનું એક મંદિર એવું પણ છે, જ્યાં હિન્દુઓ તેમ જ મુસ્લિમો પણ પૂજા અર્ચના કરવા જાય છે.

ભગવાન ભોળાનાથનો હિન્દુ ધર્મમાં અનોખો મહિમા છે. જેના કારણે દેશભરમાં ઘણા મંદિરો નિર્માણ પામ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં નિર્માણ પામેલા આ મંદિરોમાં હિન્દુ ધર્મના ભક્તો આખા વર્ષ દરમિયાન ભીડ રહે છે. પરંતુ આપણા દેશમાં ભગવાન ભોળાનાથનું એક મંદિર એવું પણ છે, જ્યાં હિન્દુઓ તેમ જ મુસ્લિમો પણ પૂજા અર્ચના કરવા જાય છે. આવો જાણીએ આ અદભૂત મંદિર વિશે. ક્યાં આવેલું છે મંદિર આ મંદિર ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલું છે. ગોરખપુર જિલ્લાથી 25 કિલોમીટર દૂર ખજની શહેરની પાસે સરિયા તિવારી નામનું એક ગામ છે. આ ગામમાં ભગવાન ભોળાનાથનું આવું અદભૂત શિવલિંગ છે. જેની પૂજા હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોના લોકો દ્વારા ખૂબ આદર સાથે કરવામાં આવે છે. આ કારણે મુસલમાનો કરે છે શિવલિંગની પૂજા મુસ્લિમો દ્વારા આ શિવલિંગની પૂજા પાછળનું કારણ એ છે કે આ શિવલિંગની ઉપર ઉર્દૂ ભાષામાં એક કલામા ‘लाइलाहाइल्लललाह मोहम्मदमदुर्र रसुलुल्लाह’  (ઇસ્લામનું પવિત્ર વાક્ય માનવામાં આવે છે) લખાયેલું છે. આ કારણે મુસ્લિમ સમુદાયના લોકો આ મંદિરમાં રમઝાન મહિનામાં અલ્લાહની પ્રાર્થના કરવા જાય છે. આ કારણે મહમૂદ ગઝનવીએ શિવલિંગ પર કલમા કોતરી હતી એવું કહેવામાં આવે છે કે જ્યારે મહમૂદ ગઝનવી ભારત પર આક્રમણ કરી રહ્યો હતો અને ભારતના મંદિરોને લૂંટતો હતો ત્યારે તેને પણ આ મંદિર વિશે જાણ થઈ હતી. અહીં પહોંચ્યા બાદ તેણે મંદિરનો વિનાશ કરીને શિવલિંગનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગઝનવીની આખી સેના પણ શિવલિંગને જડમૂળથી ઉખેડી નાખવામાં અસમર્થ સાબિત થઈ. કારણ  સેના જેટલું ઉંડુ ખોદકામ કરતી હતી તેટલું શિવલિંગ વધતું હતું. શિવલિંગને જડમૂળથી ઉખેડી નાંખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી ગઝનવીએ આ શિવલિંગ ઉપર કલમા કોતરાવી દીધો હતો. ગઝનવીનો આ શિવલિંગ પર કલમાને કોતરવાનો એક માત્ર હેતુ હતો કે હિન્દુ ધર્મના લોકો આ શિવલિંગની પૂજા ન કરી શકે તેવો હતો. પરંતુ આજના સમયમાં આ શિવલિંગ સાંપ્રદાયિક સુમેળનું ઉદાહરણ બની ગયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget