શોધખોળ કરો

Surya Grahan 2024: સૂર્ય ગ્રહણનું મહાભારત સાથે શું છે કનેક્શન, ગ્રહણનો આસરો લઈ અર્જુને કેવી રીતે કર્યો હતો જયદ્રથનો વધ?

Surya Grahan 2024:   વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ 8મી એપ્રિલે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણનો સંબંધ આજથી નહીં પરંતુ મહાભારત કાળ સાથે છે. અર્જુને સૂર્યગ્રહણની મદદથી જયદ્રથનો વધ કર્યો હતો. ચાલો જાણીએ તેની આખી કથા.

Surya Grahan 2024:   વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ 8મી એપ્રિલે થઈ રહ્યું છે. સૂર્યગ્રહણનો સંબંધ આજથી નહીં પરંતુ મહાભારત કાળ સાથે છે. અર્જુને સૂર્યગ્રહણની મદદથી જયદ્રથનો વધ કર્યો હતો. ચાલો જાણીએ તેની આખી કથા.

મહાભારતમાં જયદ્રથ સિંધુ રાજ્યનો રાજા હતો. તેના લગ્ન કૌરવોની એકમાત્ર બહેન દુશાલા સાથે થયા હતા. જયદ્રથને વરદાન મળ્યું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિ તેને મારી શકશે નહીં. આ ઉપરાંત આ વરદાન પણ આપવામાં આવ્યું હતું કે જે કોઈ જયદ્રથને મારશે અને જયદ્રથનું માથું જમીન પર પટકાવશે તો તેના માથના પણ હજારો ટુકડા ખઈ જશે. 

મહાભારતમાં, જે દિવસે પાંડવોએ પોતાનું રાજ્ય અને દ્રૌપદી કૌરવો સામે જુગારમાં હારી ગયા, તે દિવસ સૂર્યગ્રહણનો દિવસ હતો. મહાભારતમાં અર્જુને જયદ્રથનો વધ કર્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે જયદ્રથના કારણે અર્જુનનો પુત્ર અભિમન્યુ ચક્રવ્યુહમાં માર્યો ગયો હતો. ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુ મૃત્યુ પામ્યો. અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ હતો, તેથી બદલો લેવા અર્જુને જયદ્રથને મારી નાખ્યો.

જયદ્રથને બચાવવા માટે કૌરવ સેનાએ સુરક્ષા ઘેરો બનાવી દીધો હતો અને અર્જુનને જયદ્રથ સુધી પહોંચવા દીધો નહોતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે સૂર્ય અસ્ત થવાનો છે, ત્યારે તેમણે તેમની માયાથી સૂર્ય ગ્રહણ કર્યું. જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સૌને લાગ્યું કે સૂરજ આથમી ગયો છે. ગ્રહણ થતાંની સાથે જ જયદ્રથ સુરક્ષા વર્તુળમાંથી બહાર આવ્યો અને અર્જુનની સામે આવ્યો અને કહ્યું કે સૂર્ય આથમી ગયો છે, હવે અગ્નિસમાધિ લો.

થોડા સમય પછી સૂર્યગ્રહણ સમાપ્ત થયું અને સૂર્ય ચમકવા લાગ્યો. ગ્રહણ સમાપ્ત થતાં જ અર્જુને જયદ્રથનો વધ કર્યો. આ રીતે સૂર્યગ્રહણને કારણે અર્જુન પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યો.સૂર્યગ્રહણના કારણે જ અર્જુન જયદ્રથને મારવામાં સફળ રહ્યો. હકિકતમાં અર્જુને પ્રતિક્ષા લીધી હતી કે જો આજ સુર્યાસ્ત પહેલા જો હું જયદ્રથને ન મારી શકું તો અગ્નિસમાધિ લઈ લઈશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget