શોધખોળ કરો

Vastu Tips: લગ્ન જીવન માટે વાસ્તુ ટિપ્સ, પ્રેમ અને ખુશીમાં થશે વધારો, જાણી લો

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો.

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ  જ મહત્વ છે. વાસ્તુ અનુસાર કામ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે.  સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે.  

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો. લગ્ન બાદ કેટલીક વાસ્તુ ટિપ્સનું પાલન કરવું જરુરી બની જાય છે. 

બેડરુમમાં પલંગ લોખંડ કે અન્ય ધાતુનો ન રાખો

પતિ-પત્નીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. આ દિશાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો. પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લગ્ન જીવન સારું રહે છે.

બેડરુમમાં ફૂલદાની રાખવી જોઈએ

વાસ્તુ અનુસાર પતિ-પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પતિ-પત્ની બંનેએ સાથે મળીને આ આ ફૂલદાનીનું ધ્યાન રાખવું જોઈએ. તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

રુમમાં અરીસો ન રાખવો જોઈએ

બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં અંતર વધે છે. જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ.

એક જ ગાદલું રાખો 

પતિ-પત્ની જે પલંગનો ઉપયોગ સૂવા માટે કરે છે તેમાં હંમેશા એક જ ગાદલું હોવું જોઈએ. જો બેડ ડબલ બેડ હોય તો ડબલ બેડનું ગાદલું રાખો. એવું માનવામાં આવે છે કે બે ગાદલાવાળા પલંગ પર સૂવાથી પતિ-પત્ની વચ્ચે અંતર સર્જાય છે.

રુમમાં હળવો કલર કરો 

બેડરૂમ રૂમની દિવાલો હંમેશા હળવા રંગમાં રંગવી જોઈએ. નવા યુગલોએ રૂમમાં સારી લાઇટિંગ રાખવી જોઈએ. રૂમને હંમેશા સુગંધિત રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.

મીઠાના પાણીથી પોતા કરો

જે રૂમમાં પરિણીત યુગલો સૂતા હોય છે તે રૂમમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. મીઠુ નાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં ક્યારેય જાળાંને એકઠા ન થવા દો કારણ કે તે નકારાત્મકતા લાવે છે.

પતિએ હંમેશા જમણી બાજુ સૂવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget