શોધખોળ કરો

Vastu Tips: લગ્ન જીવન માટે વાસ્તુ ટિપ્સ, પ્રેમ અને ખુશીમાં થશે વધારો, જાણી લો

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો.

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ  જ મહત્વ છે. વાસ્તુ અનુસાર કામ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે.  સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે.  

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો. લગ્ન બાદ કેટલીક વાસ્તુ ટિપ્સનું પાલન કરવું જરુરી બની જાય છે. 

બેડરુમમાં પલંગ લોખંડ કે અન્ય ધાતુનો ન રાખો

પતિ-પત્નીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. આ દિશાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો. પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લગ્ન જીવન સારું રહે છે.

બેડરુમમાં ફૂલદાની રાખવી જોઈએ

વાસ્તુ અનુસાર પતિ-પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પતિ-પત્ની બંનેએ સાથે મળીને આ આ ફૂલદાનીનું ધ્યાન રાખવું જોઈએ. તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

રુમમાં અરીસો ન રાખવો જોઈએ

બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં અંતર વધે છે. જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ.

એક જ ગાદલું રાખો 

પતિ-પત્ની જે પલંગનો ઉપયોગ સૂવા માટે કરે છે તેમાં હંમેશા એક જ ગાદલું હોવું જોઈએ. જો બેડ ડબલ બેડ હોય તો ડબલ બેડનું ગાદલું રાખો. એવું માનવામાં આવે છે કે બે ગાદલાવાળા પલંગ પર સૂવાથી પતિ-પત્ની વચ્ચે અંતર સર્જાય છે.

રુમમાં હળવો કલર કરો 

બેડરૂમ રૂમની દિવાલો હંમેશા હળવા રંગમાં રંગવી જોઈએ. નવા યુગલોએ રૂમમાં સારી લાઇટિંગ રાખવી જોઈએ. રૂમને હંમેશા સુગંધિત રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.

મીઠાના પાણીથી પોતા કરો

જે રૂમમાં પરિણીત યુગલો સૂતા હોય છે તે રૂમમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. મીઠુ નાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં ક્યારેય જાળાંને એકઠા ન થવા દો કારણ કે તે નકારાત્મકતા લાવે છે.

પતિએ હંમેશા જમણી બાજુ સૂવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
FD કરતાં પહેલા આ વિકલ્પ જાણો, જેમાં 7થી 8 નહિ પરંતુ 15%નું મળે છે રિટર્ન
FD કરતાં પહેલા આ વિકલ્પ જાણો, જેમાં 7થી 8 નહિ પરંતુ 15%નું મળે છે રિટર્ન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
FD કરતાં પહેલા આ વિકલ્પ જાણો, જેમાં 7થી 8 નહિ પરંતુ 15%નું મળે છે રિટર્ન
FD કરતાં પહેલા આ વિકલ્પ જાણો, જેમાં 7થી 8 નહિ પરંતુ 15%નું મળે છે રિટર્ન
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Embed widget