શોધખોળ કરો

Maha Navami 2022: મહાનવમી પર ભૂલથી પણ આ સાત કામ ના કરો , માતાજી થશે કોપાયમાન

નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે

Maha Navami: નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી દેવી નામનો અર્થ થાય છે સિદ્ધિ આપનારી દેવી. મહાનવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસે હવન અને કન્યા પૂજા સાથે પવિત્ર નવરાત્રી સમાપ્ત થાય છે. નવરાત્રીમાં મહાનવમીના દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે. માતા તેના ભક્તોને આશીર્વાદ આપે છે. આ દિવસે કરવામાં આવતી કેટલીક ભૂલોના કારણે માતાજી ગુસ્સે થાય છે. આવો જાણીએ મહાનવમીના દિવસે કઈ ભૂલોથી બચવું જોઈએ.

નવમીના દિવસે ન કરો આ ભૂલો

મહાનવમીના દિવસે લાંબા સમય સુધી ઊંઘવું જોઇએ નહીં. આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને માતાજીનો પાઠ કરો. જો તમે વ્રત ન રાખ્યું હોય તો પણ વહેલા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. મહાનવમી પર કાળા રંગના વસ્ત્રો ન પહેરવા. આ દિવસે જાંબલી રંગના કપડા પહેરો, તે શુભ હોય છે. આ રંગ મા સિદ્ધિદાત્રીને પ્રિય છે. તેથી આ રંગના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરો.

 મા સિદ્ધિદાત્રીની પૂજા તન અને મનથી કરવી જોઈએ. દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ પૂર્ણ ભક્તિ સાથે કરો. આ દરમિયાન મન સંપૂર્ણ રીતે કેન્દ્રિત હોવું જોઈએ. પૂજા દરમિયાન કોઈની સાથે વાત ન કરવી. મહાનવમીના દિવસે હવન-પૂજા અવશ્ય કરો. તેના વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે. હવન દરમિયાન હવનની સામગ્રી કુંડની બહાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

નવમીના દિવસે કોઈ નવું કામ કરવાની મનાઈ છે. માન્યતાઓ અનુસાર નવમી એ ખાલી તિથિ છે. મતલબ કે આ દિવસે કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે કન્યાનું પૂજન કરીને તેમને વિદાય કર્યા પછી જ વિધિવત ઉપવાસ તોડવો. તેનાથી માતાજીના આશીર્વાદ મળે છે. નવમી પર ગોળનું સેવન ન કરવું જોઈએ. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે ખીર પુરી અને ચણાથી વ્રત તોડવું જોઈએ.

Navratri 2022 Ashtami Puja: નવરાત્રીમાં મહા અષ્ટમીની પૂજાનું જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને શુભ રંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget