શોધખોળ કરો

Maha Navami 2022: મહાનવમી પર ભૂલથી પણ આ સાત કામ ના કરો , માતાજી થશે કોપાયમાન

નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે

Maha Navami: નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી દેવી નામનો અર્થ થાય છે સિદ્ધિ આપનારી દેવી. મહાનવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસે હવન અને કન્યા પૂજા સાથે પવિત્ર નવરાત્રી સમાપ્ત થાય છે. નવરાત્રીમાં મહાનવમીના દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે. માતા તેના ભક્તોને આશીર્વાદ આપે છે. આ દિવસે કરવામાં આવતી કેટલીક ભૂલોના કારણે માતાજી ગુસ્સે થાય છે. આવો જાણીએ મહાનવમીના દિવસે કઈ ભૂલોથી બચવું જોઈએ.

નવમીના દિવસે ન કરો આ ભૂલો

મહાનવમીના દિવસે લાંબા સમય સુધી ઊંઘવું જોઇએ નહીં. આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને માતાજીનો પાઠ કરો. જો તમે વ્રત ન રાખ્યું હોય તો પણ વહેલા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. મહાનવમી પર કાળા રંગના વસ્ત્રો ન પહેરવા. આ દિવસે જાંબલી રંગના કપડા પહેરો, તે શુભ હોય છે. આ રંગ મા સિદ્ધિદાત્રીને પ્રિય છે. તેથી આ રંગના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરો.

 મા સિદ્ધિદાત્રીની પૂજા તન અને મનથી કરવી જોઈએ. દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ પૂર્ણ ભક્તિ સાથે કરો. આ દરમિયાન મન સંપૂર્ણ રીતે કેન્દ્રિત હોવું જોઈએ. પૂજા દરમિયાન કોઈની સાથે વાત ન કરવી. મહાનવમીના દિવસે હવન-પૂજા અવશ્ય કરો. તેના વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે. હવન દરમિયાન હવનની સામગ્રી કુંડની બહાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

નવમીના દિવસે કોઈ નવું કામ કરવાની મનાઈ છે. માન્યતાઓ અનુસાર નવમી એ ખાલી તિથિ છે. મતલબ કે આ દિવસે કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે કન્યાનું પૂજન કરીને તેમને વિદાય કર્યા પછી જ વિધિવત ઉપવાસ તોડવો. તેનાથી માતાજીના આશીર્વાદ મળે છે. નવમી પર ગોળનું સેવન ન કરવું જોઈએ. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે ખીર પુરી અને ચણાથી વ્રત તોડવું જોઈએ.

Navratri 2022 Ashtami Puja: નવરાત્રીમાં મહા અષ્ટમીની પૂજાનું જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને શુભ રંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget