શોધખોળ કરો

Maha Navami 2022: મહાનવમી પર ભૂલથી પણ આ સાત કામ ના કરો , માતાજી થશે કોપાયમાન

નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે

Maha Navami: નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી દેવી નામનો અર્થ થાય છે સિદ્ધિ આપનારી દેવી. મહાનવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસે હવન અને કન્યા પૂજા સાથે પવિત્ર નવરાત્રી સમાપ્ત થાય છે. નવરાત્રીમાં મહાનવમીના દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે. માતા તેના ભક્તોને આશીર્વાદ આપે છે. આ દિવસે કરવામાં આવતી કેટલીક ભૂલોના કારણે માતાજી ગુસ્સે થાય છે. આવો જાણીએ મહાનવમીના દિવસે કઈ ભૂલોથી બચવું જોઈએ.

નવમીના દિવસે ન કરો આ ભૂલો

મહાનવમીના દિવસે લાંબા સમય સુધી ઊંઘવું જોઇએ નહીં. આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને માતાજીનો પાઠ કરો. જો તમે વ્રત ન રાખ્યું હોય તો પણ વહેલા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. મહાનવમી પર કાળા રંગના વસ્ત્રો ન પહેરવા. આ દિવસે જાંબલી રંગના કપડા પહેરો, તે શુભ હોય છે. આ રંગ મા સિદ્ધિદાત્રીને પ્રિય છે. તેથી આ રંગના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરો.

 મા સિદ્ધિદાત્રીની પૂજા તન અને મનથી કરવી જોઈએ. દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ પૂર્ણ ભક્તિ સાથે કરો. આ દરમિયાન મન સંપૂર્ણ રીતે કેન્દ્રિત હોવું જોઈએ. પૂજા દરમિયાન કોઈની સાથે વાત ન કરવી. મહાનવમીના દિવસે હવન-પૂજા અવશ્ય કરો. તેના વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે. હવન દરમિયાન હવનની સામગ્રી કુંડની બહાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

નવમીના દિવસે કોઈ નવું કામ કરવાની મનાઈ છે. માન્યતાઓ અનુસાર નવમી એ ખાલી તિથિ છે. મતલબ કે આ દિવસે કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે કન્યાનું પૂજન કરીને તેમને વિદાય કર્યા પછી જ વિધિવત ઉપવાસ તોડવો. તેનાથી માતાજીના આશીર્વાદ મળે છે. નવમી પર ગોળનું સેવન ન કરવું જોઈએ. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે ખીર પુરી અને ચણાથી વ્રત તોડવું જોઈએ.

Navratri 2022 Ashtami Puja: નવરાત્રીમાં મહા અષ્ટમીની પૂજાનું જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને શુભ રંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget