શોધખોળ કરો

Maha Navami 2022: મહાનવમી પર ભૂલથી પણ આ સાત કામ ના કરો , માતાજી થશે કોપાયમાન

નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે

Maha Navami: નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી દેવી નામનો અર્થ થાય છે સિદ્ધિ આપનારી દેવી. મહાનવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસે હવન અને કન્યા પૂજા સાથે પવિત્ર નવરાત્રી સમાપ્ત થાય છે. નવરાત્રીમાં મહાનવમીના દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મા દુર્ગાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે. માતા તેના ભક્તોને આશીર્વાદ આપે છે. આ દિવસે કરવામાં આવતી કેટલીક ભૂલોના કારણે માતાજી ગુસ્સે થાય છે. આવો જાણીએ મહાનવમીના દિવસે કઈ ભૂલોથી બચવું જોઈએ.

નવમીના દિવસે ન કરો આ ભૂલો

મહાનવમીના દિવસે લાંબા સમય સુધી ઊંઘવું જોઇએ નહીં. આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને માતાજીનો પાઠ કરો. જો તમે વ્રત ન રાખ્યું હોય તો પણ વહેલા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. મહાનવમી પર કાળા રંગના વસ્ત્રો ન પહેરવા. આ દિવસે જાંબલી રંગના કપડા પહેરો, તે શુભ હોય છે. આ રંગ મા સિદ્ધિદાત્રીને પ્રિય છે. તેથી આ રંગના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરો.

 મા સિદ્ધિદાત્રીની પૂજા તન અને મનથી કરવી જોઈએ. દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ પૂર્ણ ભક્તિ સાથે કરો. આ દરમિયાન મન સંપૂર્ણ રીતે કેન્દ્રિત હોવું જોઈએ. પૂજા દરમિયાન કોઈની સાથે વાત ન કરવી. મહાનવમીના દિવસે હવન-પૂજા અવશ્ય કરો. તેના વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે. હવન દરમિયાન હવનની સામગ્રી કુંડની બહાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

નવમીના દિવસે કોઈ નવું કામ કરવાની મનાઈ છે. માન્યતાઓ અનુસાર નવમી એ ખાલી તિથિ છે. મતલબ કે આ દિવસે કરેલા કાર્યમાં સફળતા મળતી નથી. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે કન્યાનું પૂજન કરીને તેમને વિદાય કર્યા પછી જ વિધિવત ઉપવાસ તોડવો. તેનાથી માતાજીના આશીર્વાદ મળે છે. નવમી પર ગોળનું સેવન ન કરવું જોઈએ. જો અષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે તો મહાનવમીના દિવસે ખીર પુરી અને ચણાથી વ્રત તોડવું જોઈએ.

Navratri 2022 Ashtami Puja: નવરાત્રીમાં મહા અષ્ટમીની પૂજાનું જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને શુભ રંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
Hans Mahapurush Rajyog: 2 જૂનથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત,બની રહ્યો છે ખાસ રાજયોગ 
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
આગામી 24 કલાક ભારે! 28 એપ્રિલે બની રહ્યો છે ‘વ્યાઘાત યોગ’, આ 5 રાશિઓ માટે મુશ્કેલી...
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
Office Astrology: શનિની નજરથી નહીં બચી શકો તમે, કર્મ અનુસાર ઓફિસમાં મળશે પ્રમોશન અને પૈસા
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન
કેદારનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, માત્ર 3 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબાના દર્શન

વિડિઓઝ

Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
Local Body Election Result 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો કારમો પરાજય
Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?
અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
Embed widget