શોધખોળ કરો

Vastu Tips: ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂલેચૂકે ન મૂકો આ ચીજો,વધશે મુશ્કેલી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશામાં કોઈ પણ વસ્તુ ખૂબ જ સમજી-વિચારીને રાખવી જોઈએ. વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી ગંભીર પરિણામો આવે છે.

Vastu For Home:વાસ્તુશાસ્ત્રમાં ઉર્જા અને દિશાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને દરેક દિશાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશામાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા બહાર આવે છે, જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ દિશામાં ન કરવી જોઈએ.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં અમુક વસ્તુઓ બનાવવાથી ખરાબ અસર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશાને રાહુ-કેતુની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે,આ દિશામાં રાખવામાં આવેલી વસ્તુઓ જીવન પર નકારાત્મક અસર કરે છે.આવો જાણીએ કઈ- કઈ વસ્તુઓ આ દિશામાં ન કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મંદિર કે પૂજા ઘર ન હોવું જોઈએ. આ દિશામાં પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ દિશામાં સ્થાપિત દેવી-દેવતાઓની પૂજા કરવાથી કોઈ ફળ નથી મળતું. આ દિશામાં મન એકાગ્ર નથી થતું જેના કારણે પૂજા કરવામાં મુશ્કેલી આવે છે.

બાળકોનો અભ્યાસ ખંડ આ દિશામાં ન બનાવવો જોઈએ. આ દિશામાં મન એકાગ્ર નથી રહેતું અને મન હંમેશા ભટકતું રહે છે. આ દિશામાં ભણવાથી બાળકોને કંઈ યાદ રહેતું નથી.તેથી સ્ટડી રૂમ આ દિશામાં ન હોવો જોઈએ.

ગેસ્ટ રૂમ પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવો જોઈએ. વાસ્તુ અનુસાર રાહુ અને કેતુની દિનદશાને કારણે આ દિશામાં રહેનાર વ્યક્તિના મન અને વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. તેથી, આ દિશામાં ગેસ્ટ રૂમ બનાવવાનું ટાળવું જોઈએ.

ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં વાસ્તુ દોષ વધી શકે છે. આ દિશામાં સકારાત્મક ઉર્જા સંતુલિત રહે તે માટે આ દિશામાં ઉપરની તરફ ટાંકી બનાવો.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય શૌચાલય ન બનાવવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે અને ઘરના લોકો હંમેશા બીમાર રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget