શોધખોળ કરો

Vastu Tips: ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂલેચૂકે ન મૂકો આ ચીજો,વધશે મુશ્કેલી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશામાં કોઈ પણ વસ્તુ ખૂબ જ સમજી-વિચારીને રાખવી જોઈએ. વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી ગંભીર પરિણામો આવે છે.

Vastu For Home:વાસ્તુશાસ્ત્રમાં ઉર્જા અને દિશાનું વિશેષ મહત્વ છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને દરેક દિશાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશામાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જા બહાર આવે છે, જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ દિશામાં ન કરવી જોઈએ.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં અમુક વસ્તુઓ બનાવવાથી ખરાબ અસર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશાને રાહુ-કેતુની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે,આ દિશામાં રાખવામાં આવેલી વસ્તુઓ જીવન પર નકારાત્મક અસર કરે છે.આવો જાણીએ કઈ- કઈ વસ્તુઓ આ દિશામાં ન કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં મંદિર કે પૂજા ઘર ન હોવું જોઈએ. આ દિશામાં પૂજા ઘર બિલકુલ ન બનાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ દિશામાં સ્થાપિત દેવી-દેવતાઓની પૂજા કરવાથી કોઈ ફળ નથી મળતું. આ દિશામાં મન એકાગ્ર નથી થતું જેના કારણે પૂજા કરવામાં મુશ્કેલી આવે છે.

બાળકોનો અભ્યાસ ખંડ આ દિશામાં ન બનાવવો જોઈએ. આ દિશામાં મન એકાગ્ર નથી રહેતું અને મન હંમેશા ભટકતું રહે છે. આ દિશામાં ભણવાથી બાળકોને કંઈ યાદ રહેતું નથી.તેથી સ્ટડી રૂમ આ દિશામાં ન હોવો જોઈએ.

ગેસ્ટ રૂમ પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવો જોઈએ. વાસ્તુ અનુસાર રાહુ અને કેતુની દિનદશાને કારણે આ દિશામાં રહેનાર વ્યક્તિના મન અને વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. તેથી, આ દિશામાં ગેસ્ટ રૂમ બનાવવાનું ટાળવું જોઈએ.

ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભૂગર્ભ પાણીની ટાંકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં વાસ્તુ દોષ વધી શકે છે. આ દિશામાં સકારાત્મક ઉર્જા સંતુલિત રહે તે માટે આ દિશામાં ઉપરની તરફ ટાંકી બનાવો.

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય શૌચાલય ન બનાવવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે ઘરમાં રહેતા લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે અને ઘરના લોકો હંમેશા બીમાર રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
March Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે કરિયરમાં ગ્રોથ. જાણો માર્ચનું રાશિફળ
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
Palmistry: જો આપની હથેળીમાં આ જગ્યાએ છે તલ તો ધન દોલતની ક્યારેય નહિ થાય કમી
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget