શોધખોળ કરો

E-Air Taxi: હવે દિલ્હીવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, હવામાં ઉડીને જશે ઓફીસ,જાણો શું છે E-Air Taxi

Delhi To Gurugram: મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે. મેટ્રો શહેરોમાં મેટ્રો હોવાથી લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે.

Delhi To Gurugram: મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે. મેટ્રો શહેરોમાં મેટ્રો હોવાથી લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે. તો બીજી તરફ, જો કોઈ મહત્વપૂર્ણ કામ હોય અને વ્યક્તિગત વાહન દ્વારા જવાનું હોય, તો ઘણી વખત ટ્રાફિક જામના કારણે વ્યક્તિ મોડા પડી જાય છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક જામમાંથી રાહત આપતી સેવા પ્રદાન કરવી એ સમયની જરૂરિયાત છે, જેની મદદથી લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ સમસ્યાના ઉકેલ માટે કેટલીક કંપનીઓ ઈ-એર ટેક્સી શરૂ કરવાનું વિચારી રહી છે. આ માટે 2026 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આજની સ્ટોરીમાં આપણે સમજીએ કે એર ટેક્સી ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવાની છે? તેની ઝડપ શું હશે અને તે કેટલી ફાયદાકારક બની શકે છે?

ઈ-એર ટેક્સી શું છે?
આ એક એર ટેક્સી છે, જેની મદદથી વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આ ટેક્સીમાં ચાર લોકો એકસાથે મુસાફરી કરી શકશે. તેની મહત્તમ ઝડપ 150 થી 160 કિલોમીટરની વચ્ચે હોઈ શકે છે. IntGlobe Enterprises નામની કંપનીએ આ પ્રોજેક્ટ માટે કેલિફોર્નિયાની પ્રખ્યાત ઇલેક્ટ્રિક એર ટેક્સી કંપની આર્ચર એવિએશન સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત આ કંપની 200 ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ ખરીદશે, જે એર ટેક્સીઓ શરૂ કરવામાં મદદ કરશે.

તેની શરૂઆત દેશની રાજધાનીમાં થશે
આ પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલા દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે શરૂ થવાનો છે. દિલ્હીના કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની સફર એર ટેક્સીની મદદથી 60થી 90 મિનિટમાં પૂરી કરી શકાય છે. આ યોજના 2026 સુધીમાં શરૂ થશે. કંપની આ પ્રોજેક્ટ દ્વારા લોકોને ટ્રાફિકજામમાંથી છૂટકારો અપાવવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજીને બેક ટુ બેક ફ્લાઈટ કરવા માટે બનાવવામાં આવી છે જેથી ઓછા સમયમાં મહત્તમ અંતર પૂર્ણ કરી શકાય.

આ પણ વાંચો

New Renault Duster: નવી રેનો ડસ્ટરની ડિઝાઈન ડિટેલ્સ સામે આવી, આ મહિને ગ્લોબર માર્કેટમાં રજૂ થશે 

Two wheeler Sales Report: ગત મહિને ટુ વ્હીલર્સના વેચાણમાં જોરદાર ઉછાળો, આટલા વાહન વેચાયા

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.