શોધખોળ કરો

E-Air Taxi: હવે દિલ્હીવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, હવામાં ઉડીને જશે ઓફીસ,જાણો શું છે E-Air Taxi

Delhi To Gurugram: મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે. મેટ્રો શહેરોમાં મેટ્રો હોવાથી લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે.

Delhi To Gurugram: મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે. મેટ્રો શહેરોમાં મેટ્રો હોવાથી લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે. તો બીજી તરફ, જો કોઈ મહત્વપૂર્ણ કામ હોય અને વ્યક્તિગત વાહન દ્વારા જવાનું હોય, તો ઘણી વખત ટ્રાફિક જામના કારણે વ્યક્તિ મોડા પડી જાય છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક જામમાંથી રાહત આપતી સેવા પ્રદાન કરવી એ સમયની જરૂરિયાત છે, જેની મદદથી લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ સમસ્યાના ઉકેલ માટે કેટલીક કંપનીઓ ઈ-એર ટેક્સી શરૂ કરવાનું વિચારી રહી છે. આ માટે 2026 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આજની સ્ટોરીમાં આપણે સમજીએ કે એર ટેક્સી ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવાની છે? તેની ઝડપ શું હશે અને તે કેટલી ફાયદાકારક બની શકે છે?

ઈ-એર ટેક્સી શું છે?
આ એક એર ટેક્સી છે, જેની મદદથી વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આ ટેક્સીમાં ચાર લોકો એકસાથે મુસાફરી કરી શકશે. તેની મહત્તમ ઝડપ 150 થી 160 કિલોમીટરની વચ્ચે હોઈ શકે છે. IntGlobe Enterprises નામની કંપનીએ આ પ્રોજેક્ટ માટે કેલિફોર્નિયાની પ્રખ્યાત ઇલેક્ટ્રિક એર ટેક્સી કંપની આર્ચર એવિએશન સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત આ કંપની 200 ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ ખરીદશે, જે એર ટેક્સીઓ શરૂ કરવામાં મદદ કરશે.

તેની શરૂઆત દેશની રાજધાનીમાં થશે
આ પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલા દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે શરૂ થવાનો છે. દિલ્હીના કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની સફર એર ટેક્સીની મદદથી 60થી 90 મિનિટમાં પૂરી કરી શકાય છે. આ યોજના 2026 સુધીમાં શરૂ થશે. કંપની આ પ્રોજેક્ટ દ્વારા લોકોને ટ્રાફિકજામમાંથી છૂટકારો અપાવવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજીને બેક ટુ બેક ફ્લાઈટ કરવા માટે બનાવવામાં આવી છે જેથી ઓછા સમયમાં મહત્તમ અંતર પૂર્ણ કરી શકાય.

આ પણ વાંચો

New Renault Duster: નવી રેનો ડસ્ટરની ડિઝાઈન ડિટેલ્સ સામે આવી, આ મહિને ગ્લોબર માર્કેટમાં રજૂ થશે 

Two wheeler Sales Report: ગત મહિને ટુ વ્હીલર્સના વેચાણમાં જોરદાર ઉછાળો, આટલા વાહન વેચાયા

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Embed widget