શોધખોળ કરો

E-Air Taxi: હવે દિલ્હીવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, હવામાં ઉડીને જશે ઓફીસ,જાણો શું છે E-Air Taxi

Delhi To Gurugram: મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે. મેટ્રો શહેરોમાં મેટ્રો હોવાથી લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે.

Delhi To Gurugram: મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામની છે. મેટ્રો શહેરોમાં મેટ્રો હોવાથી લોકો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બને છે. તો બીજી તરફ, જો કોઈ મહત્વપૂર્ણ કામ હોય અને વ્યક્તિગત વાહન દ્વારા જવાનું હોય, તો ઘણી વખત ટ્રાફિક જામના કારણે વ્યક્તિ મોડા પડી જાય છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક જામમાંથી રાહત આપતી સેવા પ્રદાન કરવી એ સમયની જરૂરિયાત છે, જેની મદદથી લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ સમસ્યાના ઉકેલ માટે કેટલીક કંપનીઓ ઈ-એર ટેક્સી શરૂ કરવાનું વિચારી રહી છે. આ માટે 2026 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આજની સ્ટોરીમાં આપણે સમજીએ કે એર ટેક્સી ક્યાંથી ક્યાં સુધી શરૂ કરવાની છે? તેની ઝડપ શું હશે અને તે કેટલી ફાયદાકારક બની શકે છે?

ઈ-એર ટેક્સી શું છે?
આ એક એર ટેક્સી છે, જેની મદદથી વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આ ટેક્સીમાં ચાર લોકો એકસાથે મુસાફરી કરી શકશે. તેની મહત્તમ ઝડપ 150 થી 160 કિલોમીટરની વચ્ચે હોઈ શકે છે. IntGlobe Enterprises નામની કંપનીએ આ પ્રોજેક્ટ માટે કેલિફોર્નિયાની પ્રખ્યાત ઇલેક્ટ્રિક એર ટેક્સી કંપની આર્ચર એવિએશન સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત આ કંપની 200 ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ ખરીદશે, જે એર ટેક્સીઓ શરૂ કરવામાં મદદ કરશે.

તેની શરૂઆત દેશની રાજધાનીમાં થશે
આ પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલા દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે શરૂ થવાનો છે. દિલ્હીના કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની સફર એર ટેક્સીની મદદથી 60થી 90 મિનિટમાં પૂરી કરી શકાય છે. આ યોજના 2026 સુધીમાં શરૂ થશે. કંપની આ પ્રોજેક્ટ દ્વારા લોકોને ટ્રાફિકજામમાંથી છૂટકારો અપાવવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજીને બેક ટુ બેક ફ્લાઈટ કરવા માટે બનાવવામાં આવી છે જેથી ઓછા સમયમાં મહત્તમ અંતર પૂર્ણ કરી શકાય.

આ પણ વાંચો

New Renault Duster: નવી રેનો ડસ્ટરની ડિઝાઈન ડિટેલ્સ સામે આવી, આ મહિને ગ્લોબર માર્કેટમાં રજૂ થશે 

Two wheeler Sales Report: ગત મહિને ટુ વ્હીલર્સના વેચાણમાં જોરદાર ઉછાળો, આટલા વાહન વેચાયા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget