શોધખોળ કરો

અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?

Subsidy On Electric Two-Wheeler:

Subsidy On Electric Two-Wheeler: બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની માંગ વધી રહી છે. સરકાર લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પણ પ્રેરિત કરી રહી છે. આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી પણ આપી રહી છે. સરકારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પરની સબસિડી આગામી સાત મહિના સુધી લંબાવી છે.

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મોટી ભેટ

PM E-Drive મારફતે ભારત સરકાર તરફથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. સરકારે આ વાહનો પર સબસિડીની યોજના માર્ચ 2025 સુધી લંબાવી છે. સરકાર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પર 50 હજાર રૂપિયાની સબસિડી પણ આપી રહી છે. પરંતુ સરકારે એપ્રિલ 2024થી આ રકમ ઘટાડીને 25 હજાર રૂપિયા કરી દીધી છે.

ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડશે

કેન્દ્રીય ભારે ઉદ્યોગ પ્રધાન એચડી કુમારસ્વામીએ ગુરુવારે આ સરકારી યોજના વિશે માહિતી શેર કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય માર્ચ 2026 સુધીમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં લગભગ 10 ટકા વાહનો અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં લગભગ 15 ટકા વાહનો રજૂ કરવાનો છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા અને સ્વચ્છ પરિવહન માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે.

ઇલેક્ટ્રિક કાર પર સૌથી ઓછો GST

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના હેઠળ ઇલેક્ટ્રિક કાર પર સૌથી ઓછો GST લાદવામાં આવે છે. સરકાર ઈલેક્ટ્રિક કારની ખરીદી પર માત્ર પાંચ ટકા GST વસૂલે છે. સરકારનું કહેવું છે કે નવી યોજના FAMEના અગાઉના બે તબક્કાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇવીને પ્રોત્સાહન

સરકાર જાહેર પરિવહનમાં ઈવીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ માટે સરકારે ફાળવેલ બજેટના લગભગ 40 ટકા ઇલેક્ટ્રિક બસોની સબસિડી માટે રાખ્યા છે. આ રકમ લગભગ 4,391 કરોડ છે.

PM મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ મોટર વાહન ઉત્પાદન ઉદ્યોગના પ્રતિનિધિઓને વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી પ્રથાઓને ભારતમાં લાવવા જણાવ્યું હતું અને તેમને ગ્રીન અને ક્લીન ટ્રાન્સપોર્ટેશન પર કામ કરવા પણ કહ્યું હતું.           

EVs દ્વારા ભારતમાં કઈ રીતે મળશે 5 કરોડ નોકરીઓ? પીએમ મોદી સમક્ષ ગડકરીએ જણાવ્યો મોટો પ્લાન

ટોપ સ્ટોરી

27 Km માઈલેજ અને સનરુફ, Tata ની આ કાર બની લોકોની પસંદ, જાણી લો કિંમત 
27 Km માઈલેજ અને સનરુફ, Tata ની આ કાર બની લોકોની પસંદ, જાણી લો કિંમત 
Nano જેવી નાની કદની Suzuki e-Sky EV લોન્ચ! એક ફુલ ચાર્જમાં મળશે 310km રેન્જ
Nano જેવી નાની કદની Suzuki e-Sky EV લોન્ચ! એક ફુલ ચાર્જમાં મળશે 310km રેન્જ
150cc ના પાવરફુલ એન્જિન સાથે આવતી આ છે ભારતની સૌથી સસ્તી બાઇક્સ, જુઓ કઈ છે બેસ્ટ?
150cc ના પાવરફુલ એન્જિન સાથે આવતી આ છે ભારતની સૌથી સસ્તી બાઇક્સ, જુઓ કઈ છે બેસ્ટ?
વેચાણ 10 લાખને પાર, 145KM રેંજ, TVS iQube નું સ્પેશિયલ એડિશન લોન્ચ
વેચાણ 10 લાખને પાર, 145KM રેંજ, TVS iQube નું સ્પેશિયલ એડિશન લોન્ચ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget