શોધખોળ કરો

નરેન્દ્ર મોદી આજે અમારા કારણે જીવતા છે, કોણે કર્યો આ ચોંકાવનારો દાવો, બીજું શું કહ્યું, જાણો

1/9
ભાવનગર: ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે અમે ના હોત તો આતંકવાદીઓ ફાવી ગયા હોત અને દેશના વડાપ્રધાનપદે બેઠેલા નરેન્દ્ર મોદી ક્યારનાય પતી ગયા હોત. મોદી આજે જીવતા ના હોત અને દેશનો ઈતિહાસ કોઈ જુદી જ દિશામાં જતો રહ્યો હોત.
ભાવનગર: ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે અમે ના હોત તો આતંકવાદીઓ ફાવી ગયા હોત અને દેશના વડાપ્રધાનપદે બેઠેલા નરેન્દ્ર મોદી ક્યારનાય પતી ગયા હોત. મોદી આજે જીવતા ના હોત અને દેશનો ઈતિહાસ કોઈ જુદી જ દિશામાં જતો રહ્યો હોત.
2/9
3/9
4/9
તેમણે દલિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દલિતો હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ છે અને  દલિતોના નામે રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. હિન્દુઓએ જ્ઞાતિના ટૂકડાઓમાં વહેંચી નાખવાના આતંકવાદીઓના કાવત્રાને સફળ થવા દેવું ના જોઈએ.
તેમણે દલિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દલિતો હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ છે અને દલિતોના નામે રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. હિન્દુઓએ જ્ઞાતિના ટૂકડાઓમાં વહેંચી નાખવાના આતંકવાદીઓના કાવત્રાને સફળ થવા દેવું ના જોઈએ.
5/9
તેમણે કહ્યું કે આજે રાજ્યભરમાં અમારાં સન્માન થઈ રહ્યા છે, એ પ્રજાનો પ્રેમ છે. આ સન્માન લઈને અમે બેસી નહીં રહીએ પણ  દેશ માટે, સંસ્કૃતિ માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરી છૂટીશું. જરૂર પડ્યે જાન કુરબાન કરી દેતાં પણ અચકાઈશું નહીં.
તેમણે કહ્યું કે આજે રાજ્યભરમાં અમારાં સન્માન થઈ રહ્યા છે, એ પ્રજાનો પ્રેમ છે. આ સન્માન લઈને અમે બેસી નહીં રહીએ પણ દેશ માટે, સંસ્કૃતિ માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરી છૂટીશું. જરૂર પડ્યે જાન કુરબાન કરી દેતાં પણ અચકાઈશું નહીં.
6/9
તેમણે ભારતની  સંસ્કૃતિની મહત્તા અને સામાજિક સમરસતાની પણ વાત કરી હતી. દેશ માટે એક નવા સ્વરૂપે લડવા માટે હિન્દુત્વને અખંડિત રાખવાના નિર્ધારની જાહેરાત સાથે તેમણે 2017ની ચૂંટણીમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે તેવું કહ્યું હતું પણ  સ્પષ્ટ રીતે કોઈ જાહેરાત નહોતી કરી.
તેમણે ભારતની સંસ્કૃતિની મહત્તા અને સામાજિક સમરસતાની પણ વાત કરી હતી. દેશ માટે એક નવા સ્વરૂપે લડવા માટે હિન્દુત્વને અખંડિત રાખવાના નિર્ધારની જાહેરાત સાથે તેમણે 2017ની ચૂંટણીમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે તેવું કહ્યું હતું પણ સ્પષ્ટ રીતે કોઈ જાહેરાત નહોતી કરી.
7/9
તેમણે કહ્યું કે આતંકવાદીઓ, દેશવિરોધી  રાજકારણીઓ અને દેશના દરેક દુશ્મનને અમારો પડકાર છે. જેલમાં અમે કસરત કરીને અમારા શરીરને, આધ્યાત્મિક વાંચનથી અમારા મનને વધુ મજબૂત બનાવ્યું છે. અને જેલમાં રહીને કરેલા તપથી મેળવેલી શક્તિનો ઉપયોગ અમે દેશના કલ્યાણ અને રક્ષણ માટે જ કરીશું.
તેમણે કહ્યું કે આતંકવાદીઓ, દેશવિરોધી રાજકારણીઓ અને દેશના દરેક દુશ્મનને અમારો પડકાર છે. જેલમાં અમે કસરત કરીને અમારા શરીરને, આધ્યાત્મિક વાંચનથી અમારા મનને વધુ મજબૂત બનાવ્યું છે. અને જેલમાં રહીને કરેલા તપથી મેળવેલી શક્તિનો ઉપયોગ અમે દેશના કલ્યાણ અને રક્ષણ માટે જ કરીશું.
8/9
તેમણે કહ્યું કે અમે અમારી ફરજના ભાગરૂપે કાયદાની મર્યાદામાં રહીને દેશ હિત માટે જે પણ કરવું પડે તે કર્યું છે. તેમણે ઉમેર્યું કે કમનસીબે અત્યારે જ રીતે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માગવામાં આવે છે તે રીતે અમારી પાસે પણ પુરાવા મંગાયા હતા અને હલકા રાજકારણીઓ દેશભક્તોને ભીંસમાં લેવા હંમેશાં મથે છે.
તેમણે કહ્યું કે અમે અમારી ફરજના ભાગરૂપે કાયદાની મર્યાદામાં રહીને દેશ હિત માટે જે પણ કરવું પડે તે કર્યું છે. તેમણે ઉમેર્યું કે કમનસીબે અત્યારે જ રીતે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માગવામાં આવે છે તે રીતે અમારી પાસે પણ પુરાવા મંગાયા હતા અને હલકા રાજકારણીઓ દેશભક્તોને ભીંસમાં લેવા હંમેશાં મથે છે.
9/9
ભાવનગર ખાતે જાહેર નાગરિક સન્માન સમિતી દ્વારા કરાયેલા સન્માનના પ્રતિભાવમાં વણઝારાએ આ ચોંકાવનારૂં નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ ગુજરાતને કાશ્મીર બનાવી દેવાનું કાવતરૂં ઘડ્યું હતું અને આતંકવાદીઓ આ કાવતરૂં પાર પાડે તે પહેલાં જ તેમનો સફાયો કરવાની જરૂર હતી.
ભાવનગર ખાતે જાહેર નાગરિક સન્માન સમિતી દ્વારા કરાયેલા સન્માનના પ્રતિભાવમાં વણઝારાએ આ ચોંકાવનારૂં નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ ગુજરાતને કાશ્મીર બનાવી દેવાનું કાવતરૂં ઘડ્યું હતું અને આતંકવાદીઓ આ કાવતરૂં પાર પાડે તે પહેલાં જ તેમનો સફાયો કરવાની જરૂર હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ભારે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
Embed widget