શોધખોળ કરો

Budget Session: રાષ્ટ્રપતિએ કહ્યું- આ દાયકો ભારત માટે મહત્વપૂર્ણ, CAAનો ઉલ્લેખ થતાં જ તાલીઓનો ગડગડાટ

રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ બીજેપી સાંસદોએ મેજ થપથપાવ્યુ, પીએમ મોદી પણ મેજ થપથપાવતા દેખાયા હતા, સહયોગી દળોએ પણ રાષ્ટ્રપતિની વાતોનું સમર્થન કર્યુ હતુ

નવી દિલ્હીઃ બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં સાંસદોને સંબોધિત કર્યા, આ દરમિયાન રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓ અને ખાસ કરીને સીએએનો ઉલ્લેખ કર્યા, રાષ્ટ્રપતિના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ થતાં જ ગૃહમા તાલીઓનો ગડગડાટ થયો હતો, જોકે, વિપક્ષે હંગામો પણ કર્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, આ દાયકો ભારત માટે મહત્વપૂર્ણ છે, આ દાયકામાં અમારી સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થયા. મારી સરકારના પ્રયાસોથી છેલ્લા પાંચ વર્ષોમાં આ દાયકાને ભારતનો દાયકો અને આ સદીને ભારતની સદી બનાવવા માટે મજબૂત પાયો નંખાયો છે. કોવિંદે નાગરિકતા કાયદાને મોદી સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે, આ રીતે મહત્મા ગાંધીના સપનાઓ પુરા કર્યા છે. સીએએ બનાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઇચ્છાને પુરી કરવામાં આવી. હું પાકિસ્તાનમાં થઇ રહેલા અલ્પસંખ્યકો પરના અત્યાચારની નિંદા કરુ છુ. 'માનનીય સદસ્યગણ ભારતે હંમેશા સર્વપંથ વિચારધારામાં માન્યુ છે, પણ ભારત વિભાજનના સમયે ભારતવાસીઓ અને તેમના વિશ્વાસ પર પ્રહાર કરવામાં આવ્યા. વિભાજન બાદ બનેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતુ કે, પાકિસ્તાનના હિન્દુ અને શીખ, જે ત્યાં ના રહેવા માંગતા હોય, તે ભારતમાં આવી શકે છે. રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ બીજેપી સાંસદોએ મેજ થપથપાવ્યુ, પીએમ મોદી પણ મેજ થપથપાવતા દેખાયા હતા, સહયોગી દળોએ પણ રાષ્ટ્રપતિની વાતોનું સમર્થન કર્યુ હતુ. જોકે, વિપક્ષે આ મુદ્દે જોરદાર હંગામો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget