શોધખોળ કરો
મોબાઈલ યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, ટૂંક સમયમાં બંધ થશે FREE ઇનકમિંગ કોલ સર્વિસ
1/5

ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.
2/5

શું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.
Published at : 22 Nov 2018 07:16 AM (IST)
View More























