શોધખોળ કરો

મોબાઈલ યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, ટૂંક સમયમાં બંધ થશે FREE ઇનકમિંગ કોલ સર્વિસ

1/5
ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.
ટેલિકોમ કંપનીએ લીધેલા આ નિર્ણયની સૌથી વધુ અસર ગામડાંમાં રહેતા લોકોને થશે. આ સિવાય એવા પણ લોકો પ્રભાવિત થશે જેઓ પોતાના ફોન માત્ર કોલ રિસીવ કરવા માટે જ રાખ્યા છે, મોટાભાગના આવા લોકો મહિને 10 રૂપિયાનું જ રિચાર્જ કરાવી સુવિધાનો આનંદ માણે છે, જો કે હવે તેઓએ પણ નવા નિયમ મુજબ રિચાર્જ કરાવવું પડશે.
2/5
શું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.
શું છે નવો નિયમ - ગ્રાહકો પાસેથી પૈસા કમાવવા માટે ટેલિકોમ કંપનીઓએ દર મહિને રિચાર્જ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો યૂઝર્સ રિચાર્જ નહીં કરે તો તેમની આઉટગોઇંગ સુવિધા બંધ કરવામાં આવશે.
3/5
એરટેલે આ નવા નિયમનું ધ્યાન રાખી ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં 35, 65 અને 95 રૂપિયાનો પ્લાન્સ છે. આ પ્લાન્સની લીમીટ 28 દિવસની હશે. ત્યાર બાદ જો યૂઝર્સ રિચાર્જ નહીં કરાવે તો બેલેન્સ હોવા છતાં તેમની આઉટગોઇંગ સેવા બંધ કરી દેવામાં આવશે.
એરટેલે આ નવા નિયમનું ધ્યાન રાખી ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે, જેમાં 35, 65 અને 95 રૂપિયાનો પ્લાન્સ છે. આ પ્લાન્સની લીમીટ 28 દિવસની હશે. ત્યાર બાદ જો યૂઝર્સ રિચાર્જ નહીં કરાવે તો બેલેન્સ હોવા છતાં તેમની આઉટગોઇંગ સેવા બંધ કરી દેવામાં આવશે.
4/5
એરટેલ, વોડાફોન, આઇડિયાના છેલ્લા બે વર્ષમાં સતત યૂઝર્સ ઘટી રહ્યા છે. અને કંપનીઓને મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોને ફ્રી ઇનકમિંગની સુવિધા નહીં મળે અને જો આ સુવિધાનો લાભ ઉઠાવવો છે તો તેના બદલામાં પૈસા ચૂકવવા પડશે એટલે કે રિચાર્જ કરાવવું પડશે.
એરટેલ, વોડાફોન, આઇડિયાના છેલ્લા બે વર્ષમાં સતત યૂઝર્સ ઘટી રહ્યા છે. અને કંપનીઓને મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોને ફ્રી ઇનકમિંગની સુવિધા નહીં મળે અને જો આ સુવિધાનો લાભ ઉઠાવવો છે તો તેના બદલામાં પૈસા ચૂકવવા પડશે એટલે કે રિચાર્જ કરાવવું પડશે.
5/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી બાદથી ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિઓનો સામનો કરવા માટે આ ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે, ત્યાર બાદ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એવામાં ટેલિકોમ કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારીમાં છે. હવે કંપનીઓ ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરવા પર વિચાર કરી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની બજારમાં એન્ટ્રી બાદથી ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. જિઓનો સામનો કરવા માટે આ ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઈસ વોર શરૂ થઈ ગયું છે, ત્યાર બાદ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એવામાં ટેલિકોમ કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારીમાં છે. હવે કંપનીઓ ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરવા પર વિચાર કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget