શોધખોળ કરો

500-1000ની નોટ બંધ થતા જ્વેલર્સને બખ્ખાં, સોનાના વેચાણમાં 200 ટકાનો ઉછાળો, જાણો માત્ર 4 કલાકમાં કેટલું સોનું વેચાયું

1/5
દેશભરમાંથી મળેવા અહેવાલો અનુસાર જ્વેલરી ઉદ્યોગમાં વેપાર નોંધપાત્ર રીતે ઊંચા થયા હતા અને આશરે 200 ટકાના વેપારો થયા હતા. ઉદ્યોગમાં સરેરાશ દિવસે બે ટનના વેપાર થાય છે. વડા પ્રધાન મોદીએ કરચોરી ડામવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા માટે રૂ. 500 અને રૂ. 1000ની નોટ પર ગઈ કાલે રાતથી સામાન્ય વ્યવહારોમાં પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં સોનાની માગ અને પુરવઠામાં તફાવત સર્જાતાં સોના-ચાંદી ઊંચા પ્રીમિયમે વેચવામાં આવ્યાં હતાં.
દેશભરમાંથી મળેવા અહેવાલો અનુસાર જ્વેલરી ઉદ્યોગમાં વેપાર નોંધપાત્ર રીતે ઊંચા થયા હતા અને આશરે 200 ટકાના વેપારો થયા હતા. ઉદ્યોગમાં સરેરાશ દિવસે બે ટનના વેપાર થાય છે. વડા પ્રધાન મોદીએ કરચોરી ડામવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા માટે રૂ. 500 અને રૂ. 1000ની નોટ પર ગઈ કાલે રાતથી સામાન્ય વ્યવહારોમાં પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં સોનાની માગ અને પુરવઠામાં તફાવત સર્જાતાં સોના-ચાંદી ઊંચા પ્રીમિયમે વેચવામાં આવ્યાં હતાં.
2/5
જ્વેલરી ઉદ્યોગે કરચોરી પર અંકુશ મેળવવા માટે અને કરવેરાનું પાલન કરવા માટે સરકારના રૂ. 500ની અને રૂ. 1000ની નોટો પરના મૂકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો અને નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને કરેલી જાહેરાતને પગલે જ્વેલરીની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી હતી.
જ્વેલરી ઉદ્યોગે કરચોરી પર અંકુશ મેળવવા માટે અને કરવેરાનું પાલન કરવા માટે સરકારના રૂ. 500ની અને રૂ. 1000ની નોટો પરના મૂકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને યોગ્ય નિર્ણય ગણાવ્યો હતો અને નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને કરેલી જાહેરાતને પગલે જ્વેલરીની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી હતી.
3/5
અમદાવાદમાં દુકાને-દુકાને અલગ-અલગ ભાવ બોલાઇ રહ્યાં છે. એસોસિએશન દ્વારા પણ અમદાવાદમાં સોનાનો ભાવ 35000 થી 45000 અને દાગીનાનો ભાવ 43200 રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવ પણ 45000 થી 55000ની રેન્જમાં રહ્યાં હતા. સરકારે 500-1000ની નોટ પર પ્રતિબંધ મુકતા તેનો સૌથી વધુ લાભ અમદાવાદના જ્વેલર્સોએ ઉઠાવ્યો છે.
અમદાવાદમાં દુકાને-દુકાને અલગ-અલગ ભાવ બોલાઇ રહ્યાં છે. એસોસિએશન દ્વારા પણ અમદાવાદમાં સોનાનો ભાવ 35000 થી 45000 અને દાગીનાનો ભાવ 43200 રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવ પણ 45000 થી 55000ની રેન્જમાં રહ્યાં હતા. સરકારે 500-1000ની નોટ પર પ્રતિબંધ મુકતા તેનો સૌથી વધુ લાભ અમદાવાદના જ્વેલર્સોએ ઉઠાવ્યો છે.
4/5
કાળાનાણાંને ડામવા સરકારે 500-1000 ની નોટ પરના પ્રતિબંધના ત્વરિત નિર્ણયનો સૌથી વધુ લાભ અમદાવાદના જ્વેલર્સોએ ઉઠાવ્યો છે. બીલની સામે કેશમાં વેપારનો આગ્રહ જ્વેલર્સો દ્વારા રખાતો હતો. બીલના વેપારમાં 500 અને 1000ની નોટ ચાલતી નથી તેવા બોર્ડ પણ જ્વેલર્સોએ લગાવી દીધા છે. જ્યારે કેશમાં 500-1000ની નોટમાં વગર બીલમાં કામકાજો થઇ રહ્યાં છે. જ્વેલર્સો ઉંચી કિંમતોમાં તગડો લાભ લઇ રહ્યાં છે.
કાળાનાણાંને ડામવા સરકારે 500-1000 ની નોટ પરના પ્રતિબંધના ત્વરિત નિર્ણયનો સૌથી વધુ લાભ અમદાવાદના જ્વેલર્સોએ ઉઠાવ્યો છે. બીલની સામે કેશમાં વેપારનો આગ્રહ જ્વેલર્સો દ્વારા રખાતો હતો. બીલના વેપારમાં 500 અને 1000ની નોટ ચાલતી નથી તેવા બોર્ડ પણ જ્વેલર્સોએ લગાવી દીધા છે. જ્યારે કેશમાં 500-1000ની નોટમાં વગર બીલમાં કામકાજો થઇ રહ્યાં છે. જ્વેલર્સો ઉંચી કિંમતોમાં તગડો લાભ લઇ રહ્યાં છે.
5/5
મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંગળવાર રાતે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત બાદ તરત જ લોકો નોટોની બેગ ભરીને જ્વેલર્સની દુકાનો પર સોનું ખરીદવા પહોંચી ગયા હતા. સોનું ખરીદવા માટે આવી પડાપડી પહેલા ભાગ્યે જ જોવા મળી હશે. લોકો અડધી રાત સુધી સોનાની ખરીદી કરી રહ્યા હતા. તમને માનવામાં નહીં આવે કે પરંતુ મળતા અહેવાલ અનુસાર મંગળવારે 4 કલાક એટલે કે 8થી 12 કલાકની વચ્ચે લોકોએ 4 ટન સોનાની ખરીદી કરી છે. તેની કિંમત અંદાજે 160 લાખ કરોડ રૂપિયા આસપાસ બેઠે છે. એટલું જ નહીં જ્વેલર્સે પણ 10 હજાર રૂપિયા સુધી કિંમત વધારી દીધી હતી. એટલે કે 32000નુંસોનું 40000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી બોલાયું હતું.
મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંગળવાર રાતે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત બાદ તરત જ લોકો નોટોની બેગ ભરીને જ્વેલર્સની દુકાનો પર સોનું ખરીદવા પહોંચી ગયા હતા. સોનું ખરીદવા માટે આવી પડાપડી પહેલા ભાગ્યે જ જોવા મળી હશે. લોકો અડધી રાત સુધી સોનાની ખરીદી કરી રહ્યા હતા. તમને માનવામાં નહીં આવે કે પરંતુ મળતા અહેવાલ અનુસાર મંગળવારે 4 કલાક એટલે કે 8થી 12 કલાકની વચ્ચે લોકોએ 4 ટન સોનાની ખરીદી કરી છે. તેની કિંમત અંદાજે 160 લાખ કરોડ રૂપિયા આસપાસ બેઠે છે. એટલું જ નહીં જ્વેલર્સે પણ 10 હજાર રૂપિયા સુધી કિંમત વધારી દીધી હતી. એટલે કે 32000નુંસોનું 40000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી બોલાયું હતું.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget