શોધખોળ કરો

Crime: પ્લેટફોર્મ પર સૂઇ રહેલી પત્નીને જગાડી, બાદમાં ટ્રેનની સામે ફેંકી યુવક ફરાર

એક યુવકે રેલ્વે પ્લેટફોર્મ પર સૂતેલી તેની પત્નીને જગાડીને ટ્રેક પર આવી રહેલી ટ્રેનની સામે ફેંકી દીધી હતી

Mumbai: એક યુવકે રેલ્વે પ્લેટફોર્મ પર સૂતેલી તેની પત્નીને જગાડીને ટ્રેક પર આવી રહેલી ટ્રેનની સામે ફેંકી દીધી હતી. આ ઘટનામાં 30 વર્ષીય મહિલાનું મોત થયું છે. આરોપી યુવક તેના બે બાળકો સાથે ફરાર થઈ ગયો છે. પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં આ ભયાનક ઘટના કેદ થઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાના મોતના સમાચાર પોલીસને મળતાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તેની પત્નીને ટ્રેનની સામે ફેંકતો જોવા મળે છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ રોડ રેલવે સ્ટેશનની છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર એક યુવક તેની પત્ની અને બે બાળકો સાથે હાજર હતો. આ ઘટના સોમવારે સવારે લગભગ ચાર વાગ્યે બની હતી. સીસીટીવીમાં યુવક પ્લેટફોર્મ પર ચક્કર લગાવતો જોવા મળે છે. તે પ્લેટફોર્મ પર આવતી ટ્રેન પર નજર રાખે છે. ટ્રેનને નજીક આવતી જોઈને તે બાળકો સાથે સૂતી પત્નીને જગાડે છે. ટ્રેન નજીક આવતા જ યુવકે તેની પત્નીને પાટા પર ફેંકી દીધી હતી. ટ્રેન નીચે આવી જવાથી મહિલાનું મોત થયું છે. બાદમાં આરોપી યુવક તેના બે બાળકો અને સામાન સાથે પ્લેટફોર્મ પરથી ભાગી જાય છે.

રેલ્વેના સહાયક પોલીસ કમિશનર ભજીરાવ મહાજને જણાવ્યું હતું કે અવધ એક્સપ્રેસની ટક્કરથી એક મહિલાનું મોત થયું છે. મહિલાને તેના પતિએ ટ્રેનની આગળ ફેંકી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ યુવક બાળકો સાથે ફરાર થઈ ગયો છે. તે દાદર અને ત્યાંથી કલ્યાણ જતી ટ્રેનમાં ચડતો જોવા મળ્યો હતો. પોલીસ આરોપીને શોધી રહી છે. આ કેસમાં વસઈ રેલવે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે.

 

Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય

LIC Housing Home Loan: LIC હાઉસિંગ ફાઇનાન્સે પ્રાઇમ લેન્ડિંગ રેટમાં કર્યો વધારો, જાણો હોમ લોન કેટલી થશે મોંઘી

Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ

AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget