શોધખોળ કરો

Crime: અનૈતિક સંબંધોનું લોહીયાળ પરિણામ, પત્નીએ પ્રેમી સાથે મળી પાવડાના ઘા અને ગળે ટૂંપો દઈ પતિને પતાવી દીધો

Crime News: ખારોલના તળાવમાંથી મળેલ મૃતદેહની ઓળખ બાદ ખૂલ્યું હત્યાનું રહસ્ય, પ્રેમ સંબંધમાં પતિની હત્યા કરનાર પત્ની સહિત પાંચ આરોપીઓની ધરપકડ.

Shocking murder in Mahisagar: મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ મથક વિસ્તારના ખારોલ ગામે તળાવમાંથી મળી આવેલ મૃતદેહ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો મૃતદેહ હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકની પત્ની દક્ષાબેન અને તેના પ્રેમી રામુ ગુપ્તા તેમજ અન્ય ત્રણ આરોપીઓએ મળીને પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ પ્રભાતભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કોઠંબા પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. નિષ્ઠુર પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે દક્ષાબેનને રામુ ગુપ્તા સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રભાતભાઈ તેમના સંબંધમાં આડખીલી રૂપ હતા. તેથી દક્ષા અને રામુએ પ્રભાતને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. રામુએ અમદાવાદમાં કામ કરતા ગણપતભાઈ નાનાભાઈ પટેલિયાને ₹50,000ની લાલચ આપી હત્યામાં સામેલ કર્યા હતા. ગણપતે તેના ગામના અશ્વિનકુમાર ગલાભાઈ પટેલિયા અને ગોપાલ કુમાર પટેલિયાનો સંપર્ક કરી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.

આરોપીઓએ પ્રભાતભાઈને ફોસલાવીને ખારોલ ગામની સીમમાં લાવ્યા હતા અને ત્યાં પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી હતી. ૨૬ તારીખે ગામના સરપંચને લાશ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રભાતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને ગળે ટૂંપો દેવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લામાં અનૈતિક સંબંધોનો આ કરુણ અંજામ આવ્યો છે.

પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે.

આ પણ વાંચો....

ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજા, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લગાવ્યો પ્રતિબંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget