શોધખોળ કરો

CBSEએ કેમ જાહેર કરી એડવાઇઝરી ? શું આપી સલાહ, જાણો વિગત

સીબીએસઈએ પબ્લિક એડવાઇઝરી દ્વારા બોર્ડ એક્ઝામને લઈ ખોટી અફવાથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ એક નોટિસ જારી કરીને વિદ્યાર્થીઓને ટર્મ 1 પરીક્ષાના પરિણામો અને ટર્મ 2 પરીક્ષાના પરિણામોને લગતી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ઓનલાઈન મીડિયા પ્લેટફોર્મ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. મુખ્ય પરીક્ષા અંગે બ્રેકીંગ ન્યુઝ જેવા શબ્દોનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ધોરણ 10 અને 12, ટર્મ 2 બોર્ડ પરીક્ષા પેટર્નમાં ફેરફાર વિશે ખોટા સમાચાર છાપવામાં આવી રહ્યા છે.

શું છે આ એડવાઇઝરીમાં

આ નોટિસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત માટે સ્પષ્ટતા કરવામાં આવે છે કે બોર્ડે પરીક્ષાની પદ્ધતિમાં ફેરફારની જાહેરાત કરી હતી. જેનો ઉલ્લેખ પરિપત્ર નંબર 51, તારીખ 5મી જુલાઈ 2021માં કરવામાં આવ્યો છે. ટર્મ 1 ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ટર્મ 2 માટેની પરીક્ષાની વિગતો પરિપત્ર નં.51 માં આપવામાં આવી છે.

બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જ કરો વિશ્વાસ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ પબ્લિક એડવાઇઝરી દ્વારા કહ્યું, કેટલાક લોકો CBSE બોર્ડની પરીક્ષા વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે, તેનાથી દૂર રહો. સીબીએસઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જ વિશ્વાસ કરો. તમામ માહિતી વેબસાઇટ દ્વારા આપવામાં આવશે.

CBSEની 10 અને 12ની ટીમ-1ની પરીક્ષાઓ ડિસેમ્બર, 2021માં પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ઘણા ઓનલાઈન મીડિયા પ્લેટફોર્મ પર પરિણામોની જાહેરાતની તારીખ સાથે જોડાયેલા સમાચાર આપી રહ્યા છે. આ સાથે ટર્મ 2ની ડેટશીટ અને પરીક્ષા પેટર્નમાં ફેરફાર અંગેના ખોટા સમાચાર પણ છપાઈ રહ્યા છે. આ સમાચારોથી પરેશાન થઈને CBSEએ આ એડવાઈઝરી જારી કરી છે.

CBSEએ જાહેર કરેલી એડવાઇઝરી - CBSE Public Advisory

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget