શોધખોળ કરો

સેન્ટ્રલ બેંકમાં લેખિત પરીક્ષા વગર મેળવો નોકરી, પગાર મળશે શાનદાર  

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) માં નોકરીઓ (Government JOB) શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમે પણ બેંકમાં કામ કરવા ઈચ્છુક છો તો તમારા માટે આ એક સારી તક છે.

Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) માં નોકરીઓ (Government JOB) શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમે પણ બેંકમાં કામ કરવા ઈચ્છુક છો તો તમારા માટે આ એક સારી તક છે. સેન્ટ્રલ બેંકે ફેકલ્ટી RSETI અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.  જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ સેન્ટ્રલ બેંકની અધિકૃત વેબસાઇટ, centerbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે માત્ર 2 દિવસ બાકી છે.


સેન્ટ્રલ બેંકમાં લેખિત પરીક્ષા વગર મેળવો નોકરી, પગાર મળશે શાનદાર  

જે ઉમેદવારોએ હજુ સુધી આ સેન્ટ્રલ બેંકની પોસ્ટ માટે અરજી કરી નથી તેઓ 1 જુલાઈ પહેલા અરજી કરી શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

સેન્ટ્રલ બેંકમાં નોકરી મેળવવા માટે વય મર્યાદા

RSETI ફેકલ્ટી- અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 40 વર્ષની હોવી જોઈએ અને તેમનુ સ્વાસ્થ્ય સારુ હોવુ જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ- આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.

સેન્ટ્રલ બેંકમાં કોણ અરજી કરી શકે 

RSETI ફેકલ્ટી- ઉમેદવારોએ MSW/MA in Rural Development/MA in Sociology/Mychology/B.Sc.(Agriculture) BA સાથે B.Ed ની ડિગ્રી હોવી જોઈએ.  કોમ્પ્યુટર ટીચિંગમાં પણ રસ હોવો જોઈએ. આ સિવાય ઉમેદવારોને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
ઓફિસ આસિસ્ટન્ટ- ઉમેદવારો પાસે કમ્પ્યુટર જ્ઞાન સાથે BSW/BA/B.Com માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોને સ્થાનિક ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ.

સેન્ટ્રલ બેંકમાં આ રીતે પસંદગી થાય છે 

સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.


સેન્ટ્રલ બેંકમાં કેવી રીતે અરજી કરવી 

સેન્ટ્રલ બેંકની આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરીને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય- જલપાઈગુડી, 4 નંબર ઘુમતી, નીલુ ભવન, પી.ઓ. અને જિલ્લો – જલપાઈગુડી, પિન- 735101 ને છેલ્લી તારીખની અંદર મોકલવાના રહેશે.  

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget