શોધખોળ કરો

Central Excise Recruitment 2021: સેન્ટ્રલ એકસાઇઝમાં આ પદો પર નીકળી ભરતી, 31 ડિસેમ્બર પહેલા કરો અરજી

Central excise recruitment 2021 જે લોકો સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે સારો મોકો છે. સેન્ટ્રલ એક્સાઇઝના નોટિફિકેશન અનુસાર 19 પદો પર ભરતી કરવાની છે.

Central Excise Recruitment 2021:  સેન્ટ્રલ એક્સાઈઝમાં ઘણા બધા પદો પર નોકરીઓ માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે લોકો સરકારી નોકરીની શોધમાં છે, તેમના માટે સારો મોકો છે. સેન્ટ્રલ એક્સાઇઝના નોટિફિકેશન અનુસાર 19 પદો પર ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઑફિશિયલ વેબસાઇટ centerexcisechennai.gov.in પર જાવ અને અરજી કરતા પહેલા નોટિફિકેશન જુઓ.

કયા પદ પર કેટલી કરવાની છે ભરતી

  • 1.ટેક્સ અસિસ્ટન્ટ - 13 પદ
  • 2.સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 - 2 પદ
  • 3.હવલદાર - 3 પદ
  • 4.માલ્ટી ટસ્કિંગ - 1 પદ

યોગ્યતા

  • ટેક્સ અસિસ્ટન્ટના પદ પર જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ઉપરાંત ડેટા એન્ટ્રીમાં સ્પીડ હોવો જોઈએ.
  • સ્ટેનોગ્રાફરના પદ માટે  અરજી કરવા માંગતા ઉમેદવારો 12મું પાસ હોવા જરૂરી છે. ઉપરાંત કોમ્પ્યુટરમાં અંગ્રેજી અને હિન્દીમાં ટાઈપીંગ સ્પીડ હોવો જોઈએ.
  • હવલદાર અને મલ્ટિ-ટાસ્કિંગ સ્કીમના પદ પર અરજી કરવા માંગતા ઉમેદવારો 10મું પાસ હોવો જરૂરી છે.

વય મર્યાદા

  • અરજી કરવા માટે આશાવારોની ઉંમર 18 વર્ષ થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમણે SC અને ST જાતિના લોકોને સરકારી નિયમો અનુસાર આયુ સીમામાં છૂટ પ્રદાન કરો.
  • આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. તેથી જો તમે અરજી કરવા ઈચ્છતા હો તો વહેલી તકે કરી દેવી જોઈએ.

ભરતી માટેનું નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરોઃ  Central Excise Recruitment 2021

આ પણ વાંચોઃ University Grants Commission: આ વિદ્યાર્થીનીઓને મળી શકશે મેટરનિટી લીવ, યુજીસીએ આપ્યો આદેશ

Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
Supreme Court Vacancy : સુપ્રીમ કોર્ટમાં અનેક પદ પર ભરતી, જાણો પગારથી લઈ અરજી કરવાની ડિટેલ 
Supreme Court Vacancy : સુપ્રીમ કોર્ટમાં અનેક પદ પર ભરતી, જાણો પગારથી લઈ અરજી કરવાની ડિટેલ 

વિડિઓઝ

Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
Embed widget