શોધખોળ કરો

Teachers Day 2023: શિક્ષક દિવસ ભારતમાં ક્યારે ઉજવવામાં આવશે? જાણો કેમ અને ક્યારથી થઇ શરૂઆત?

Teachers' Day 2023: દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે

Teachers Day 2023:  5 સપ્ટેમ્બરનો દિવસ કોઈપણ પરિચય પર નિર્ભર નથી. દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જ વ્યક્તિને જીવનમાં સફળતાના શિખરે લઈ જાય છે. શિક્ષકના આશીર્વાદથી જ આપણે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધીએ છીએ.

શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને આદર આપીને તેમનો આભાર વ્યક્ત કરે છે. આ દિવસને ભારતમાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ શિક્ષક દિવસનો ઈતિહાસ અને મહત્વ.

શા માટે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે?

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. ભારત રત્ન ડૉ.રાધાકૃષ્ણન પોતે એક મહાન શિક્ષક હતા. એકવાર જ્યારે શિષ્યોએ તેમનો જન્મદિવસ એકસાથે ઉજવવાનું વિચાર્યું, ત્યારે રાધાકૃષ્ણને કહ્યું હતું 'મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો મને ગર્વ થશે. 1962માં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ.રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ થયો હતો. તેમનો જન્મ તમિલનાડુના તિરુત્તાની શહેરમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. ડો. રાધાકૃષ્ણન બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા અને તેમને ઘણી શિષ્યવૃત્તિ મળી હતી. તેણે તિરુપતિની શાળામાં અભ્યાસ કર્યો અને પછી વેલ્લોર જતા રહ્યા. ડૉ. રાધાકૃષ્ણને 1952થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે અને 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. 

શિક્ષક દિવસનું મહત્વ

ડો. રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે દેશને આપ્યા હતા. તેમણે હંમેશા શિક્ષકોના સન્માન પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે સાચો શિક્ષક સમાજને સાચી દિશા આપવાનું કામ કરે છે. વ્યક્તિને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાનું શીખવે છે. શિક્ષકો વ્યક્તિના જીવનને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી શિક્ષકોની અવગણના કરવી યોગ્ય નથી.

આ દેશોમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવતો નથી

જો કે ભારતમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે પરંતુ વર્ષ 1994માં યુનેસ્કોએ શિક્ષકોના સન્માનમાં 5મી ઓક્ટોબરે શિક્ષક દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. રશિયા જેવા ઘણા દેશોમાં શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે જ ઉજવાય છે. ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન અને ઈરાનમાં પણ શિક્ષક દિવસની ઉજવણી અલગ-અલગ દિવસે કરવામાં આવે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગબ્બરે તલવાર કરી મ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં પતિદેવો પર પ્રતિબંધ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Embed widget