શોધખોળ કરો

IAS Preparation Strategy: આ રણનીતિથી કરશો UPSC પરીક્ષાની તૈયારી, તો પહેલા જ ટ્રાયલમાં મળશે સફળતા

આઇએએસ (IAS) બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવાર પોતાની તૈયારીઓ શરૂ કરતા પહેલા પરીક્ષા માટે માનસિક અને શારીરિક રીતે તૈયારી કરે.

IAS Preparation: યુપીએસસી પરીક્ષા (UPSC Exam) દેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિણ પરીક્ષાઓમાંની એક છે, દર વર્ષે દેશભરમાં લાખો યુવાઓ આમાં સામેલ થાય છે, પરંતુ તેમાથી ગણ્યા ગાંઠ્યા ઉમેદવારો જ પાસ કરી શકે છે અને આઇએએસ (IAS) બને છે. યુપીએસસી પરીક્ષા તમામ દ્રષ્ટિકોણથી ખુબ મુશ્કેલ છે. આને પાસ કરવા માટે યુવાઓને ખાસ પ્લાનિંગ કરવાની જરૂર હોય છે. ઉમેદવાર કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને યુપીએસસી પરીક્ષા (UPSC Exam) પાસ કરી શકે છે.

આઇએએસ (IAS) બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવાર પોતાની તૈયારીઓ શરૂ કરતા પહેલા પરીક્ષા માટે માનસિક અને શારીરિક રીતે તૈયારી કરે. તે પોતાના લક્ષ્ય નિર્ધારિત કરે. જો તમે નોકરી રહ્યાં છો, તો નોકરી ના છોડવાનો ફેંસલો કર્યો છે, તો નક્કી કરો કે તમે આના માટે તૈયારીમાં સમય ક્યાં કેટલો આપશો. આની એક યોજના તૈયાર કરો. આજે ઇન્ટરનેટની મદદથી ઉમેદવાર પરીક્ષાની તૈયારી અને નોકરી બન્ને આસાનીથી કરી શકે છે. આઇએએસ બનવા માટે ઉમેદવાર એક ટાઇમ ટેબલ બનાવે. આ ઉપરાંત ઉમેદવાર યુપીએસસી પરીક્ષાનો સિલેબસ (UPSC Syllabus)ને સમજે. 

આ છે જરૂરી ટિપ્સ - 
ઉમેદવારો પુસ્તકોને વાંચતા પહેલા સિલેબસને જાણે. સિલેબસને જાણવાથી અભ્યર્થીને રિલેવન્ટ સ્ટડી મટેરિયલ પસંદગી, વિષયો પ્રાથમિકતા આપવા વગેરેમાં મદદ મળશે. આઇએએસ બનવા તથા પરીક્ષામાં બેસવા માટે છાંપુ વાંચવુ ખુબ જરૂરી છે. યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ માટે ઉમેદવાર નાના નાના નૉટ્સ જરૂર બનાવે. સાથે જ ઉમેદવારને લખવાની આદત પાળવી જોઇએ, જેથી પરીક્ષામાં તમને સારી સ્પીડ મળી શકે. યુપીએસસીની છેલ્લા પ્રશ્નપત્રો સૉલ્વ કરવા જરૂરી છે, જેનાથી તમને પરીક્ષા પેટર્નનો અંદાજ આવે. પરીક્ષાથીએ વધુમાં વધુ મૉક ટેસ્ટ (Mock Test) આપવા અને પરીક્ષામાં સૌથી જરૂરી રિવીઝન છે. 

આ પણ વાંચો...... 

Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી

Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન

Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો

Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget