શોધખોળ કરો

IIT દિલ્હીએ એક વર્ષમાં લોન્ચ કર્યા 35 સર્ટિફિકેટ કોર્સ, જાણો કોણ કરી શકે છે એપ્લાય

આઈઆઈટી દિલ્હીએ એક વર્ષના સમયગાળામાં પોતાના ઈ વિદ્યા અભિયાન હેઠળ કુલ 35 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. સંસ્થા આ કોર્સ ઓનલાઇન માધ્યમથી ચલાવી રહી છે.

IIT Delhi News:  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીએ તેના ઑનલાઇન સર્ટિફિકેટ અભ્યાસક્રમો હેઠળ છેલ્લા એક વર્ષમાં 35 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. ગયા વર્ષે સંસ્થાએ ઑનલાઇન મોડ દ્વારા સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો હતો, જેમાં સંસ્થાની બહારનો કોઈપણ વિદ્યાર્થી અરજી કરી શકે છે. IIT દિલ્હીએ ઈ-વિદ્યા પહેલ હેઠળ આ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. આઈઆઈટી દિલ્હી સિવાયના વિદ્યાર્થીઓ આ કોર્સ માટે એપ્લાય કરી શકે છે.

આઉટરીચ પ્રોગ્રામ ઇનિશિયેટિવ હેઠળ શરૂ કરાયા કોર્સ

સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો સૌથી મહત્વનો ધ્યેય વિદ્યાર્થીઓને આજના ઉદ્યોગની માંગ પ્રમાણે તૈયાર કરવાનો છે, જેની મદદથી વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં વિકાસ કરી શકે. આ કોર્સ IIT દિલ્હી દ્વારા તેના આઉટરીચ પ્રોગ્રામ ઇનિશિયેટિવ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

સંસ્થાએ કેમ શરૂ કર્યા કોર્સ

IIT દિલ્હીએ આવા અભ્યાસક્રમો શરૂ કરવા પાછળનું કારણ આજના ઉદ્યોગની જરૂરિયાત ગણાવ્યું છે. સંસ્થાનું કહેવું છે કે આ ઉચ્ચ ગુણવત્તાવાળા ઓનલાઈન કોર્સને ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે, જે યુવાનોને તેમની કારકિર્દીના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રો. વી. રામગોપાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોમાં અત્યાર સુધીમાં કુલ 35 અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

કયા કયા કોર્સ શરૂ કરાયા

આ સર્ટિફિકેશન કોર્સ હેઠળ સંસ્થાએ બિઝનેસ એનાલિટિક્સ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ માર્કેટિંગ, 5G અને 6G કોમ્યુનિકેશન, રિન્યુએબલ એનર્જી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન દ્વારા પાંત્રીસ વિવિધ કોર્સ ઓફર કર્યા છે.  

આ પણ વાંચોઃ BSF Recruitment: BSFમાં ગ્રુપ સીમાં જોડાવા અરજી કરવાની અંતિમ તારીખ છે નજીક, જાણો પગાર ધોરણ

Jobs 2022: નોકરી શોધતાં લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં નીકળશે બંપર નોકરીઓ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget