શોધખોળ કરો

IIT દિલ્હીએ એક વર્ષમાં લોન્ચ કર્યા 35 સર્ટિફિકેટ કોર્સ, જાણો કોણ કરી શકે છે એપ્લાય

આઈઆઈટી દિલ્હીએ એક વર્ષના સમયગાળામાં પોતાના ઈ વિદ્યા અભિયાન હેઠળ કુલ 35 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. સંસ્થા આ કોર્સ ઓનલાઇન માધ્યમથી ચલાવી રહી છે.

IIT Delhi News:  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીએ તેના ઑનલાઇન સર્ટિફિકેટ અભ્યાસક્રમો હેઠળ છેલ્લા એક વર્ષમાં 35 સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. ગયા વર્ષે સંસ્થાએ ઑનલાઇન મોડ દ્વારા સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો હતો, જેમાં સંસ્થાની બહારનો કોઈપણ વિદ્યાર્થી અરજી કરી શકે છે. IIT દિલ્હીએ ઈ-વિદ્યા પહેલ હેઠળ આ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે. આઈઆઈટી દિલ્હી સિવાયના વિદ્યાર્થીઓ આ કોર્સ માટે એપ્લાય કરી શકે છે.

આઉટરીચ પ્રોગ્રામ ઇનિશિયેટિવ હેઠળ શરૂ કરાયા કોર્સ

સંસ્થા દ્વારા શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો સૌથી મહત્વનો ધ્યેય વિદ્યાર્થીઓને આજના ઉદ્યોગની માંગ પ્રમાણે તૈયાર કરવાનો છે, જેની મદદથી વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં વિકાસ કરી શકે. આ કોર્સ IIT દિલ્હી દ્વારા તેના આઉટરીચ પ્રોગ્રામ ઇનિશિયેટિવ હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

સંસ્થાએ કેમ શરૂ કર્યા કોર્સ

IIT દિલ્હીએ આવા અભ્યાસક્રમો શરૂ કરવા પાછળનું કારણ આજના ઉદ્યોગની જરૂરિયાત ગણાવ્યું છે. સંસ્થાનું કહેવું છે કે આ ઉચ્ચ ગુણવત્તાવાળા ઓનલાઈન કોર્સને ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે, જે યુવાનોને તેમની કારકિર્દીના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રો. વી. રામગોપાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોમાં અત્યાર સુધીમાં કુલ 35 અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

કયા કયા કોર્સ શરૂ કરાયા

આ સર્ટિફિકેશન કોર્સ હેઠળ સંસ્થાએ બિઝનેસ એનાલિટિક્સ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ માર્કેટિંગ, 5G અને 6G કોમ્યુનિકેશન, રિન્યુએબલ એનર્જી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન દ્વારા પાંત્રીસ વિવિધ કોર્સ ઓફર કર્યા છે.  

આ પણ વાંચોઃ BSF Recruitment: BSFમાં ગ્રુપ સીમાં જોડાવા અરજી કરવાની અંતિમ તારીખ છે નજીક, જાણો પગાર ધોરણ

Jobs 2022: નોકરી શોધતાં લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં નીકળશે બંપર નોકરીઓ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget