શોધખોળ કરો

Indian Army Agniveer Recruitment 2025: ભારતીય આર્મીમાં ભરતીની તક, અગ્નિવીર બનવા માટે અરજી શરૂ, કોણ કરી શકશે અરજી?

Indian Army Agniveer Recruitment 2025: ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે

Indian Army Agniveer Recruitment 2025:  સેનામાં જોડાવાનું સ્વપ્ન જોનારા યુવાનો માટે મોટા સમાચાર છે. ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ માટે ઓનલાઈન અરજીઓ આજથી 12 માર્ચ 2025થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 10 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકે છે.

આ ભરતી હેઠળ અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડ્સમેન, સૈનિક ટેકનિકલ નર્સિંગ સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતીની લેખિત પરીક્ષા જૂન 2025માં લેવામાં આવી શકે છે, જો કે ચોક્કસ તારીખ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર નજર રાખવી પડશે.

આ કરી શકે છે અરજી 

             

અગ્નિવીર જનરલ ડ્યુટી (GD) પોસ્ટ્સ માટે ઉમેદવારે 45 ટકા ગુણ સાથે મેટ્રિક પાસ કરેલ હોવું આવશ્યક છે. જો ઉમેદવાર પાસે લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તેને ડ્રાઇવરના પદ માટે પસંદગી આપવામાં આવશે. અગ્નિવીર ટેકનિકલ પોસ્ટ્સ માટે 50 ટકા ગુણ સાથે 12મું પાસ હોવું ફરજિયાત છે જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષયો હોવા જોઈએ.

તમારે આટલી મોટી અરજી ફી ચૂકવવી પડશે

આ ભરતી માટે તમામ શ્રેણીઓ (જનરલ, ઓબીસી, એસસી, એસટી, ઇડબ્લ્યુએસ) ના ઉમેદવારોએ 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે, જે ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે.

આ જરૂરી દસ્તાવેજો છે

અરજી માટે 10મા અને 12મા ધોરણની માર્કશીટ, પ્રમાણપત્રો, સ્કેન કરેલી સહી, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) જરૂરી રહેશે.

કેવી રીતે અરજી કરવી?

અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. નોંધનીય છે કે છેલ્લી તારીખ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ 2025 માટે નોંધણીની તારીખો લંબાવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અરજી કરી નથી તેમના માટે બીજી તક છે. કારણ કે હવે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 31મી માર્ચ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જઈને અરજી કરી શકે છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ હતી.                    

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
રેલવેમાં નોકરીની શાનદાર તક, આસિસ્ટન્ટ લોકો પાયલટના 11 હજાર પદો પર ભરતી
Supreme Court Vacancy : સુપ્રીમ કોર્ટમાં અનેક પદ પર ભરતી, જાણો પગારથી લઈ અરજી કરવાની ડિટેલ 
Supreme Court Vacancy : સુપ્રીમ કોર્ટમાં અનેક પદ પર ભરતી, જાણો પગારથી લઈ અરજી કરવાની ડિટેલ 

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget