શોધખોળ કરો

Internship Scheme: કોલેજ પૂર્ણ થયા બાદ ઇન્ટર્નશીપ કેવી રીતે કરી શકશે યુવાઓ, આ રીતે મળશે યોજનાનો લાભ

Internship Scheme:દરેક વિદ્યાર્થી અભ્યાસ કરતી વખતે વિચારે છે કે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે સારી જગ્યાએ ઇન્ટર્નશીપ કરશે

Government Internship Scheme: દરેક વિદ્યાર્થી અભ્યાસ કરતી વખતે વિચારે છે કે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે સારી જગ્યાએ ઇન્ટર્નશીપ કરશે. તે પછી સારું કામ કરશે. અથવા કોઈ બિઝનેસ કરશે. પરંતુ એવા ઘણા ઓછા વિદ્યાર્થીઓ છે જેઓ વ્યવસાય તરફ આગળ વધે છે. તેમાંના મોટાભાગના યુવાઓ નોકરી કરે છે. પરંતુ ભારતમાં વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઇન્ટર્નશિપ શોધવામાં ઘણો સમય લાગે છે. તેઓ ખૂબ જ મુશ્કેલીથી ઇન્ટર્નશિપ મેળવે છે.

ઈન્ટર્નશીપ કર્યા બાદ નોકરી મેળવવા માટે પણ એટલો જ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ હવે યુવાનો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. 2024ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપની જાહેરાત કરી છે. જેમાં એક કરોડ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ચાલો તમને જણાવીએ કે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશે.

સરકારની ઇન્ટર્નશિપ યોજના શું છે?

ભારતમાં હાલમાં બેરોજગારી ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે. ભારત સરકાર બેરોજગારીનો દર ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. અને આ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર 3.0 ના બજેટમાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશીપ આપવાનું વચન આપવામાં આવ્યું છે.

500 મોટી કંપનીઓ દ્વારા યુવાનોને આ ઈન્ટર્નશીપ આપવામાં આવશે. સરકારે આ માટે 1.48 લાખ કરોડ રૂપિયાનું અલગ બજેટ પણ નક્કી કર્યું છે. યુવાનોને તેમની કારકિર્દીની શરૂઆતમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે.

ઇન્ટર્નશિપ કોને અને કેવી રીતે મળશે?

તે વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં તક મળશે. જેમણે ફુલ ટાઈમ કોર્સ કર્યો હોય અને જેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોય. વિદ્યાર્થીઓની પ્રોફાઇલ અલગ-અલગ કંપનીઓ અનુસાર તૈયાર કરવામાં આવશે. અને તેમની લાયકાત મુજબ તેમને કંપની ઈન્ટર્નશીપ આપવામાં આવશે. આ યોજના હેઠળ, IIT, IIM અને IISERમાંથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ આપવામાં આવશે નહીં.

આ સાથે જે વિદ્યાર્થીઓ CA અથવા CMAની ડિગ્રી ધરાવે છે. જો વિદ્યાર્થીના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતું હોય. તેમને પણ આ કાર્યક્રમનો લાભ નહીં મળે અને જો પરિવારમાં કોઈ વ્યક્તિ આવકવેરો ભરે છે તો પણ તમને કોઈ લાભ નહીં મળે. આ સ્કીમ માટે કેવી રીતે અરજી કરવી તે અંગે સરકાર દ્વારા માહિતી શેર કરવામાં આવી નથી.

કેટલા પૈસા આપવામાં આવશે?

ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં પસંદગી પામનારા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને 5000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તો તેની સાથે 6000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ બે તબક્કામાં ચલાવવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કો 2 વર્ષ અને બીજો તબક્કો 3 વર્ષ માટે રહેશે. વિદ્યાર્થીઓની તાલીમનો ખર્ચ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે. તો તેની સાથે કંપની તેના CSR ફંડમાંથી વિદ્યાર્થીઓનો 10 ટકા ખર્ચ ઉઠાવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Embed widget