શોધખોળ કરો

IAS અને IPS માં શું હોય છે અંતર, જાણો શું છે તેમનું કામ

Difference Between IAS & IPS: આ બંને સેવાઓમાં ભરતી થવા માટે ઉમેદવારે સખત મહેનત કરવી પડે છે અને UPSC પરીક્ષામાં સફળતા હાંસલ કરવી પડે છે. પરંતુ આ બંને સેવાઓના કાર્યો અલગ-અલગ છે.

IAS & IPS:  ભારતીય વહીવટી સેવા (Indian Administrative Service) અને ભારતીય પોલીસ સેવા (Indian Police Service) ખૂબ જ પ્રતિષ્ઠિત સેવાઓ છે. આ બંને સેવાઓમાં ભરતી થવા માટે ઉમેદવારે સખત મહેનત કરવી પડે છે અને UPSC પરીક્ષામાં સફળતા હાંસલ કરવી પડે છે. પરંતુ આ બંને સેવાઓના કાર્યો અલગ-અલગ છે.

IAS અધિકારીઓ વિશે વાત કરીએ તો, IAS જાહેર વહીવટ અને નીતિ નિર્માણ અને અમલીકરણમાં મદદ કરે છે. IAS અધિકારીઓ માટે તાલીમ સત્ર ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBNSAA) ખાતે હાથ ધરવામાં આવે છે. નિયમિત IAS તાલીમના ભાગ રૂપે તેમને તેજ અને સમર્પિત અધિકારીઓ બનાવવા માટે સંખ્યાબંધ કાર્યો કરવામાં આવે છે. UPSC પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક ધરાવતા ઉમેદવારોને IAS ફાળવવામાં આવે છે. IAS અધિકારીને સરકારી વિભાગો અને મંત્રાલયો Government Departments & Ministries)  સોંપવામાં આવે છે. તમામ વહીવટી સેવાઓમાં IAS એ સર્વોચ્ચ સ્થાન  (Topmost Position) છે.

IPS અધિકારીઓ (IPS Officers) પાસે ગુનાની તપાસ અને તે વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની કમાન હોય છે. આઈપીએસ અધિકારીઓને હૈદરાબાદ તેલંગાણા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA)માં તાલીમ આપવામાં આવે છે. IAS માટે ફાળવણી થઈ ગયા પછી અન્ય ટોચના રેન્ક ધારકોને IPS ફાળવવામાં આવે છે. IPS અધિકારી પોલીસ વિભાગનો હિસ્સો હોય છે. IAS પછી IPS રેન્કમાં આવે છે.

આ પણ વાંચોઃ

મોંઘવારી-કોરોનાથી લઈ કોંગ્રેસ પર પ્રહાર, મેક ઈન ઈન્ડિયાની વાત, લોકસભામાં પીએમ મોદીના ભાષણની મોટી વાતો

Covid-19: કોરોના દરમિયાન શરદી-ખાંસીમાં ભૂલથી પણ ન ખાવ આ ચીજો, બગડી શકે છે સ્વાસ્થ્ય

કોરોના કાળમાં ગંગા નદીમાં કેટલા શબ ફેંકવામાં આવ્યા ? જાણો મોદી સરકારે શું આપ્યો જવાબ

Hydroponic Farming: જમીન વગર પણ ખેતી છે શક્ય ! જાણો ઘરની બાલકનીમાં કેવી રીતે

Kisan Credit Card: આ યોજના અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે મળે છે લોન, જાણો કેવી રીતે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Ola Electric ના શેરમાં મોટો કડાકો, લાગી 4 ટકા લોઅર સર્કિટ, કંપનીએ શરુ કરી રીબૂટ સર્વિસ
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Embed widget