શોધખોળ કરો

NATA Vs JEE Paper-2 : શું છે NATA અને JEE Paper 2માં અંતર, આર્કિટેક્ચરમાં બીટેક માટે શું છે બેસ્ટ?

NATA Vs JEE Paper-2 : આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન ધરાવતા વિદ્યાર્થીઓ પાસે બે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિકલ્પ છે.

NATA Vs JEE Paper-2 : આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન ધરાવતા વિદ્યાર્થીઓ પાસે બે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિકલ્પ છે. બેચલર ડિગ્રી એટલે કે આર્કિટેક્ચરમાં B.Tech માટે બે મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ છે. એક JEE પેપર-2 અને બીજી NATA એટલે કે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર. બંન્નેથી બેચલર ડિગ્રીમાં એડમિશન લેવાય છે. તેથી તે ખૂબ જ મૂંઝવણભર્યું બની જાય છે કે શેમાં જોડાવવું જોઈએ. ચાલો જાણીએ બે પરીક્ષાઓ વચ્ચેનો તફાવત. આ પછી વિદ્યાર્થીઓ જાતે નક્કી કરી શકે છે કે તેમના માટે શું સારુ છે.

NATA નું ફૂલ ફોર્મ છે નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેકચર. તે આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ લેવા માટે છે. તેના દ્વારા બી.ટેક ઇન આર્કિટેક્ચર અને બી.ટેક ઇન પ્લાનિંગ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. NATA પ્રવેશ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવે છે. NATA 2024 માટે રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે. તેનું આયોજન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન આર્કિટેક્ચર દ્વારા કરવામાં આવે છે. જે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર જેવી જ સંસ્થા છે.

JEE Mains ની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. દરેક વિદ્યાર્થી જેઇઇ મેઇન્સમાં ત્રણ વર્ષમાં એટલે કે છ વખત પરીક્ષા આપી શકે છે. JEE Mains ના બે પેપર છે. પેપર-1 અને પેપર-2. પેપર-2 એ આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગના બેચલર ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. JEE પેપર-2 સ્કોરના આધારે, IIT, NIT, GFTI અને CFTI માં B.Tech in Architecture અને B.Tech in Planning કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે.

NATA અને JEE પેપર-2 વચ્ચેનો પ્રથમ તફાવત એ બંનેમાં પૂછવામાં આવેલા પ્રશ્નો છે. JEE પેપર-2 અને NATA બંનેમાં જનરલ એપ્ટિટ્યુડ, ડ્રોઇંગ અને મેથેમેટિક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે. પરંતુ NATAમાં ચિત્ર અને અવલોકન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે JEE પેપર-2 વધુ ગાણિતિક છે. આ ઉપરાંત JEE પેપર-2માં કુલ 83 પ્રશ્નો છે જ્યારે NATAમાં માત્ર 62 પ્રશ્નો છે. ભાષાના સંદર્ભમાં બીજો તફાવત જોવા મળે છે. JEE પેપર-II હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 13 ભાષાઓમાં લેવામાં આવે છે. જ્યારે NATAનું પેપર માત્ર અંગ્રેજીમાં છે.

કોલેજોના સ્કોર્સ સ્વીકારવામાં NATA અને JEE પેપર-2 વચ્ચે પણ તફાવત છે. NATA સ્કોરના આધારે સમગ્ર દેશમાં 500 થી વધુ કોલેજો B.Tech આર્કિટેક્ચર, પ્લાનિંગ અને ડિઝાઇન કોર્સમાં પ્રવેશ લે છે. આમાં ઘણી NIT નો પણ સમાવેશ થાય છે. બીજી તરફ JEE પેપર-2 સ્કોર માત્ર IIT, ઘણી NIT, GFTI અને CFTI દ્વારા જ સ્વીકારવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો JEE પેપર-2 કોલેજના વિકલ્પો મર્યાદિત કરે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget