શોધખોળ કરો

NEET UG 2025 Registration: માર્ચની આ તારીખ સુધીભરી શકાશે, નીટ યૂજીસી ફોર્મ, જાણો સંબંધિત અપડેટસ

NEET UG પરીક્ષા 04 મે 2025 ના રોજ લેવામાં આવશે. પરીક્ષા માટેની પરીક્ષા સિટી સ્લિપ 226 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવશે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 1 મે 2025ના રોજ જાહેર કરવામાં આવશે.

NEET UG પરીક્ષા 04 મે 2025 ના રોજ લેવામાં આવશે. પરીક્ષા માટેની પરીક્ષા સિટી સ્લિપ 226 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવશે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 1 મે 2025ના રોજ જાહેર  કરવામાં આવશે. હોલ ટિકિટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરીક્ષાના સફળ સંચાલન પછી, પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે. વધુ માહિતી માટે તમે પોર્ટલની મુલાકાત લઈ શકો છો.

અંડરગ્રેજ્યુએટ (NEET UG 2025) માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઑનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ભરી શકાય છે. ઉમેદવારોને અરજી ફોર્મ ભરવા માટે 07 માર્ચ, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે, નીચે અમે પરીક્ષા સંબંધિત 5 મુખ્ય અપડેટ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે અરજી કરનારા ઉમેદવારો માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

NEET UG પરીક્ષા 2025 માટેની અરજી પ્રક્રિયા પૂરી થયા પછી, ઉમેદવારોને કરેક્શન માટે તક આપવામાં આવશે. આ માટે 9 માર્ચ, 2025ના રોજ કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે. ઉમેદવારોએ આ સમયગાળા દરમિયાન નિયત વિભાગમાં ફેરફાર કરવાનો રહેશે. સુધારણા માટેની છેલ્લી તારીખ માર્ચ 11, 2025 છે. છેલ્લી તારીખ પછી સ્વીકારવામાં આવશે નહીં.

2- આ વર્ષે NEET UG પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ હવે પરીક્ષાનો સમયગાળો ઘટાડીને 3 કલાક કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ ઉમેદવારોને 3 કલાક 20 મિનિટનો સમય આપવામાં આવતો હતો, પરંતુ હવે 20 મિનિટના બદલે માત્ર ત્રણ કલાકનો સમય પ્રશ્નપત્ર ઉકેલવા માટે આપવામાં આવશે.

3- તાજેતરમાં NTA દ્વારા પરીક્ષા માટે અરજી કરતી વખતે AparID કાર્ડનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, બાદમાં NTAએ આ સંબંધમાં માહિતી જાહેર કરી અને જણાવ્યું કે માત્ર Apar ID સાથે પરીક્ષા માટે નોંધણી કરાવવી ફરજિયાત નથી. ઉમેદવારો ઉપલબ્ધ કોઈપણ માધ્યમ દ્વારા પરીક્ષા માટે અરજી કરી શકે છે.

4-NEET UG 2025 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં 17 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. તેનાથી નાની ઉંમરના ઉમેદવારોને આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે નહીં. આ સંબંધમાં વધુ વિગતો જાણવા માટે, તમે સૂચના ચકાસી શકો છો.

5- NEET UG પરીક્ષા સંબંધિત પ્રશ્નો પૂછવા માટે NTA દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ ઉમેદવારો 011-40759000/011-69227700 પર કોલ કરી શકે છે. ઉપરાંત, જો ઉમેદવારો ઈચ્છે તો તેઓ neetug2025@nta.ac.in પર ઈમેલ પણ કરી શકે છે.

 

 

 

 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget