શોધખોળ કરો

​CSIR UGC NET 2025: હવે ફક્ત એક દિવસમાં યોજાશે CSIR UGC NETની પરીક્ષા, આ કારણે બદલાઈ તારીખ

પહેલા આ પરીક્ષા ત્રણ દિવસ સુધી યોજાવાની હતી પરંતુ હવે તેને એક જ દિવસમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

NTA એ CSIR UGC NET પરીક્ષા 2025માં મોટો ફેરફાર કર્યો છે. પહેલા આ પરીક્ષા ત્રણ દિવસ સુધી યોજાવાની હતી પરંતુ હવે તેને એક જ દિવસમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનું મુખ્ય કારણ હરિયાણા ટિચર એલિજિબિલિટી ટેસ્ટ સાથે ડેટ ક્લેશ થવાનું રહ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્પષ્ટતા કરી છે કે હવે CSIR UGC NET જૂન 2025ની પરીક્ષા ફક્ત 28 જુલાઈ 2025ના રોજ લેવામાં આવશે. પહેલા આ પરીક્ષા 26, 27 અને 28 જુલાઈના રોજ અલગ અલગ શિફ્ટમાં યોજાવાની હતી, પરંતુ HTET સાથે તારીખના ટકરાવને કારણે વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હવે પરીક્ષાની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.

એડવાન્સ સિટી સ્લિપ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઉમેદવારોને એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા પરીક્ષા કેન્દ્ર વિશે 8 થી 10 દિવસ અગાઉ માહિતી મળશે. આ સ્લિપ NTA ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે?

CSIR UGC NET પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 200 ગુણના ત્રણ વિભાગો હશે.

ભાગ A: સામાન્ય યોગ્યતા

ભાગ B: વિષય-વિશિષ્ટ મલ્ટીપલ ચોઇસ પ્રશ્ન

ભાગ C: હાઇ લેવલ એનાલિટિકલ સવાલ

ઉમેદવારોએ આ પેપર 3 કલાકમાં આપવાનું રહેશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ લાગુ પડશે, જેમાં દરેક ખોટા જવાબ માટે 25 ટકા ગુણ કાપવામાં આવશે. જોકે, તે વિષય અનુસાર થોડો બદલાઈ પણ શકે છે.

તારીખ કેમ બદલવામાં આવી?

ઘણા ઉમેદવારોએ NTA ને ફરિયાદ કરી હતી કે CSIR NET ની તારીખો HTET સાથે ટકરાઈ રહી છે, જેના કારણે બંને પરીક્ષાઓમાં બેસવું શક્ય નથી. NTA એ વિદ્યાર્થીઓની વાત સાંભળીને આ નિર્ણય લીધો અને પરીક્ષા એક જ દિવસે, 28 જૂલાઈએ નક્કી કરવામાં આવી.

ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ?

હવે વિદ્યાર્થીઓએ ફક્ત એક જ દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તે મુજબ તૈયારી કરવી પડશે. આ પરીક્ષામાં બેસવાના તમામ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ અને સિટી સ્લિપના અપડેટ્સ પર નજર રાખવી જોઈએ.                                       

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
પતંજલિના વેલનેસ સેન્ટરમાં ક્રોનિક બીમારીઓ માટે કેવી રીતે મળે છે કસ્ટમાઈઝ્ડ આયુર્વેદિક સમાધાન?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
Embed widget