શોધખોળ કરો

SP,BSP, કોગ્રેસ માટે મતબેન્ક છે ઘૂસણખોરો, ભાજપ માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દોઃ શાહ

અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા, માયાવતી અને અખિલેશજીને જેટલું રડવું હોય તેટલું રડે પરંતુ ફરીવાર મોદી સરકાર બનતા દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશમાંથી કાઢવાનું કામ બીજેપીની સરકાર કરશે.

લખનઉઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઘૂસણખોરોનો મુદ્દો ઉઠાવી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી અને કોગ્રેસને આડે હાથ લેતા તેમને ફક્ત મતબેન્ક ગણાવ્યા હતા. શાહે શનિવારે ઉત્તરપ્રદેશના બદાયૂ અને સહારનપુરમાં રેલીઓને સંબોધી હતી. બંન્ને જગ્યા પર અમિત શાહે દેશની સુરક્ષાના મુદ્દા પર ભાજપ અને અન્ય પાર્ટીઓની નીતિઓની તુલના કરી હતી. સહારનપુરની રેલીમાં અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા, માયાવતી અને અખિલેશજીને જેટલું રડવું હોય તેટલું રડે પરંતુ ફરીવાર મોદી સરકાર બનતા દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશમાંથી કાઢવાનું કામ બીજેપીની સરકાર કરશે. આ ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો છે. દેશ હવે ઘૂસણખોરોને બિલકુલ સહન નહી કરે. અમિત શાહે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બહેનજીને આંબેડકર યાદ આવે છે. પરંતુ ચૂંટણી જીતવા પર તેઓ ફક્ત પોતાની મૂર્તિઓ લગાવે છે. નરેન્દ્ર મોદી સરકારે દલિત સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે ખૂબ કામ કર્યું છે. કોગ્રેસના અત્યાર સુધીના શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારું ગણાવતા અમિત શાહે કહ્યું કે, 55 વર્ષ સુધી રાહુલ બાબા એન્ડ કંપની દેશમાં શાસન કરતી રહી પરંતુ ગરીબોનું ભલુ કર્યું નથી. આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઇ નથી કર્યું. છેલ્લા પાંચ વર્ષમાં મોદીજીએ ગરીબી હટાવોનો નારો આપનારાઓને શીખવ્યુ છે કે ગરીબી કેવી રીતે દૂર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Embed widget