શોધખોળ કરો

Gujarat Politics: અશોક ડાંગરનું ફરી ભાજપમાં વેલકમ, કેસરિયો ધારણ કર્યા બાદ પાર્ટી માટે કરી આ ખાસ વાત

અશોક ડાંગર ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. કેસરિયો ધારણ કરતા પહેલા તેમણે કોંગ્રેસ પર કેટલાક શાબ્દિક પ્રહાર પણ કર્યો હતા.

Gujarat Politics:લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં સતત વેલકમ પાર્ટી ચાલી રહી છે. અશોક ડાંગર આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ અશોક ડાંગરને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભરત ડાંગર સાથે રવિભાઈ ડાંગર, ભરતભાઈ મકવાણા,ભીખુભાઈ ગજેરા સામે   ભાજપમાં જોડાયા છે. આ સાથે અન્ય 200 કાર્યકર્તાએ પણ કેસરિયો ઘારણ કર્યો છે.આ અવસરે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા  પણ ઉપસ્થિત હતા. ભરત ડાંગરે કેસરિયો ધારણ કરતા જ કોંગ્રેસ પાર્ટી પર કેટલાક પ્રહાર કર્યાં હતા.

ભરત ડાંગરે રાજીનામા બાદ કોંગ્રેસ પર કર્યાં આકરા

 ભરત ડાંગરે કહ્યું, , ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ  પણ અશોક ડાંગર પર  શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ઘરમાં રહીને ઘા કરવાની ઈન્દ્રનીલભાઈની ફિતરત છે. વાણીવિલાસ કરનારાઓને કૉંગ્રેસ કાઢી નથી શકતી,સારો એ મારો નહીં, મારો એ સારો તેવી કૉંગ્રેસની નીતિ આ નિતિ છે.”

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પર અશોક ડાંગરના ગંભીર આરોપ

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પર અશોક ડાંગરે  ગંભીર આરોપ લગાવ્યો છે. સાંજે સાત વાગ્યા બાદ ઈન્દ્રનીલભાઈ ગમે તે બોલી શકે, કૉંગ્રેસમાં જૂથવાદ છે એ નક્કી છે, કૉંગ્રેસ હવે દરરોજ તૂટવાની છે, રાજકોટ કૉંગ્રેસના કાંગરાને હું ધરમૂળથી ઉખેડી નાંખીશ,સિદ્ધાંત સાથે હું ક્યારેય બાંધછોડ નથી કરતો એટલે કોંગ્રેસ પાર્ટી છોડું છુ, ”.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ગાંધીજી વિશે  શું કહ્યું, 

લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચંડ પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. જો આ બધાની સાથે નેતાઓની બેલગામ નિવેદનબાજી પણ સામે આવી રહી છે. જેના કારણે વિવાદ અને વિરોધ સર્જાઇ રહયાં છે. હવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગાંધીજીની સાથે રાહુલ ગાંધીની સરખામણી કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.

જો કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી કૉંગ્રેસના નેતાઓએ કિનારો  કર્યો છે.  બિમલ શાહે કહ્યું છે કે, “ગાંધીજી અને રાહુલ ગાંધીની  સરખામણી ન થઇ શકે. શબ્દો પકડવા કરતા મર્મ પકડવો વધુ જરૂરી,રાહુલ ગાંધી તો ફક્ત બાપુના આદર્શોને લઈ  આગળ વધી રહ્યા છે.”

ઇન્દ્રનીની રાજ્યગુરૂએ શું આપ્યું હતું નિવેદન

રાજકોટ ખાતે હેદર ચોકમાં કોંગ્રેસનાં ઉમેદવર પરેશ ધાનાણીની પ્રચાર સભા યોજાઇ હકી આ અવસરે  કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિવાદ કરતું  નિવેદન આપ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે કહ્તેયું હતું કે, "દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી હશે. રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ
Gujarat Local Body Election 2026 Voting Live: 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42 ટકા મતદાન, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48 ટકા મતદાન
Gujarat Local Body Election 2026 Voting Live: 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42 ટકા મતદાન, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48 ટકા મતદાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પત્રકારોનો પોલ, જિલ્લા પંચાયતમાં કોણ મારશે બાજી?
Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
34 જિલ્લા પંચાયતનો પત્રકાર પોલ: કોંગ્રેસ માત્ર 249 બેઠકો સુધી સમેટાઈ જશે, જાણો કયા ઝોનમાં કેવું રહેશે પ્રદર્શન?
ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો
હીટવેવથી ગુજરાત ત્રાહિમામ: કાલે 5 જિલ્લામાં યલો એલર્ટ, કચ્છ રાજકોટમાં વધશે ગરમીનો પારો
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
Embed widget