શોધખોળ કરો

જાહેર સ્થળો પર નમાઝ પઢવાની મંજૂરી હોવી જોઈએ કે નહીં? આમિર ખાને શું આપ્યો જવાબ?

1/5
ઉલ્લેખનીય છે કે, આ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ 8 નવેમ્બરે થવાની છે.
ઉલ્લેખનીય છે કે, આ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ 8 નવેમ્બરે થવાની છે.
2/5
તેનું આ નિવેદન આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા શેખ સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર વખતે જ આવ્યું છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ.
તેનું આ નિવેદન આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા શેખ સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર વખતે જ આવ્યું છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ.
3/5
આ ઉપરાંત જ્યારે આમરિને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા મામલે નમાઝના મુદ્દે પુછવામાં આવ્યુ તો આમિરે કહ્યું કે, જો આજે તે આ પ્રશ્નનો જવાબ આપી દેશે તો તે વિવાદનો વિષય બની જશે, અને તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી જશે, એટલે હું આ પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતો.
આ ઉપરાંત જ્યારે આમરિને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા મામલે નમાઝના મુદ્દે પુછવામાં આવ્યુ તો આમિરે કહ્યું કે, જો આજે તે આ પ્રશ્નનો જવાબ આપી દેશે તો તે વિવાદનો વિષય બની જશે, અને તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી જશે, એટલે હું આ પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતો.
4/5
હવે મુદ્દા પર બૉલીવુડ એક્ટર આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આમિરે કહ્યું કે, જો તે આને લઇને કંઇપણ કહેશે તો તેના ફિલ્મની રિલીઝમાં પ્રૉબ્લમ આવી શકે છે. આમિર ખાને કહ્યું કે, જો આ સવાલનો જવાબ આપીશ તો મારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી શકે છે.
હવે મુદ્દા પર બૉલીવુડ એક્ટર આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આમિરે કહ્યું કે, જો તે આને લઇને કંઇપણ કહેશે તો તેના ફિલ્મની રિલીઝમાં પ્રૉબ્લમ આવી શકે છે. આમિર ખાને કહ્યું કે, જો આ સવાલનો જવાબ આપીશ તો મારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી શકે છે.
5/5
નવી દિલ્હીઃ સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાને લઇને મુસલમાનો હંમેશાથી દક્ષિણપંથીઓના નિશાના પર રહ્યાં છે. થોડાક દિવસો પહેલા આ મુદ્દે હરિયાણાના ગુરુગ્રામમાં જબરદસ્ત બબાલ થઇ હતી. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારતની દુનિયાભરમાં નિંદા પણ થઇ હતી.
નવી દિલ્હીઃ સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાને લઇને મુસલમાનો હંમેશાથી દક્ષિણપંથીઓના નિશાના પર રહ્યાં છે. થોડાક દિવસો પહેલા આ મુદ્દે હરિયાણાના ગુરુગ્રામમાં જબરદસ્ત બબાલ થઇ હતી. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારતની દુનિયાભરમાં નિંદા પણ થઇ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget