શોધખોળ કરો

જાહેર સ્થળો પર નમાઝ પઢવાની મંજૂરી હોવી જોઈએ કે નહીં? આમિર ખાને શું આપ્યો જવાબ?

1/5
ઉલ્લેખનીય છે કે, આ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ 8 નવેમ્બરે થવાની છે.
ઉલ્લેખનીય છે કે, આ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ 8 નવેમ્બરે થવાની છે.
2/5
તેનું આ નિવેદન આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા શેખ સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર વખતે જ આવ્યું છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ.
તેનું આ નિવેદન આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા શેખ સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર વખતે જ આવ્યું છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યુ.
3/5
આ ઉપરાંત જ્યારે આમરિને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા મામલે નમાઝના મુદ્દે પુછવામાં આવ્યુ તો આમિરે કહ્યું કે, જો આજે તે આ પ્રશ્નનો જવાબ આપી દેશે તો તે વિવાદનો વિષય બની જશે, અને તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી જશે, એટલે હું આ પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતો.
આ ઉપરાંત જ્યારે આમરિને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા મામલે નમાઝના મુદ્દે પુછવામાં આવ્યુ તો આમિરે કહ્યું કે, જો આજે તે આ પ્રશ્નનો જવાબ આપી દેશે તો તે વિવાદનો વિષય બની જશે, અને તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી જશે, એટલે હું આ પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતો.
4/5
હવે મુદ્દા પર બૉલીવુડ એક્ટર આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આમિરે કહ્યું કે, જો તે આને લઇને કંઇપણ કહેશે તો તેના ફિલ્મની રિલીઝમાં પ્રૉબ્લમ આવી શકે છે. આમિર ખાને કહ્યું કે, જો આ સવાલનો જવાબ આપીશ તો મારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી શકે છે.
હવે મુદ્દા પર બૉલીવુડ એક્ટર આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે. આમિરે કહ્યું કે, જો તે આને લઇને કંઇપણ કહેશે તો તેના ફિલ્મની રિલીઝમાં પ્રૉબ્લમ આવી શકે છે. આમિર ખાને કહ્યું કે, જો આ સવાલનો જવાબ આપીશ તો મારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રિલીઝ અટકી શકે છે.
5/5
નવી દિલ્હીઃ સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાને લઇને મુસલમાનો હંમેશાથી દક્ષિણપંથીઓના નિશાના પર રહ્યાં છે. થોડાક દિવસો પહેલા આ મુદ્દે હરિયાણાના ગુરુગ્રામમાં જબરદસ્ત બબાલ થઇ હતી. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારતની દુનિયાભરમાં નિંદા પણ થઇ હતી.
નવી દિલ્હીઃ સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાને લઇને મુસલમાનો હંમેશાથી દક્ષિણપંથીઓના નિશાના પર રહ્યાં છે. થોડાક દિવસો પહેલા આ મુદ્દે હરિયાણાના ગુરુગ્રામમાં જબરદસ્ત બબાલ થઇ હતી. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારતની દુનિયાભરમાં નિંદા પણ થઇ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
Embed widget