શોધખોળ કરો

બૉલીવુડનો આ ટૉપનો હીરો બોલ્યો- હું પણ આઉટસાઇડર છું, મને પણ ન હતો મળતો ફરીથી બીજો મોકો

તેને એક ઇવેન્ટમાં કહ્યું- હું જાણતો હતો કે એક આઉટસાઇડર હોવાના કારણે મને પણ બીજો મોકો ન હતો મળતો

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં ઇનસાઇડર અને આઉટસાઇડર અને નેપૉટિઝ્મની ચર્ચા જાગી છે.સેલેબ્સ પણ આ મુદ્દાઓ પર પોતાનો મત આપી રહ્યાં છે. હવે બૉલીવુડનો ટૉપનો હીરો ગણાતો આયુષ્યમાન ખુરાનાએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. આયુષ્યમાન ખુરાના આજના સમયમાં સૌથી વધુ સક્સેસફૂલ આઉટસાઇડર્સમાંનો એક છે, જોકે આયુષ્યમાને સક્સેસફૂલ શરૂઆત કરતા પહેલા લગભગ અડધા ડઝન ફિલ્મોને રિજેક્ટ કરી. તેને એક ઇવેન્ટમાં કહ્યું- હું જાણતો હતો કે એક આઉટસાઇડર હોવાના કારણે મને પણ બીજો મોકો ન હતો મળતો. આયુષ્યમાન ખુરાનાએ કહ્યું કે સ્ટાર કિડ્સ જે સક્સેસફૂલ છે તે ખરેખરમાં પ્રતિભાશાળી છે. તેને પોતાનો પહેલો બ્રેક મળતો પરંતુ ટકી રહેવા માટે તેને એક બેન્ચમાર્ક સેટ કરવો પડતો હોય છે. જો હુ મારુ 50 ટકા આપુ છુ, તો લોકો કહેશે કે આ મે ખુદથી કર્યુ છે. જો એક સ્ટાર કિડ્સની પાસે 80 ટકા ક્ષમતા છે અને જો તે 100 ટકા પણ આપશે, તો લોકો તેનાથી સંતુષ્ટ નહીં થાય. બૉલીવુડનો આ ટૉપનો હીરો બોલ્યો- હું પણ આઉટસાઇડર છું, મને પણ ન હતો મળતો ફરીથી બીજો મોકો આયુષ્યમાન ખુરાનાએ વર્ષ 2012માં ફિલ્મ વિકી ડૉનરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આમાં તેને સ્પર્મ ડૉનરનો રૉલ નિભાવ્યો હતો. તેને કૉમર્શિયલ એન્ટરટેઇન્ટરની સાથે સાથે ક્રિટિકલ એક્લેમ પણ મળ્યું. તે અત્યાર પણ ફિલ્મ મેકર પાસે કામ માંગતા નથી હિચકિચાતો. એક્ટરે કહ્યું કે તેને અંધાધૂન અને આર્ટિકલ 15 માટે તેને ખુદ ફિલ્મ મેકર સાથે વાત કરી હતી, તેનુ કહેવુ છે કે કામ માંગવા માટે કોઇનાથી પણ ના શરમાવવુ જોઇએ. બૉલીવુડનો આ ટૉપનો હીરો બોલ્યો- હું પણ આઉટસાઇડર છું, મને પણ ન હતો મળતો ફરીથી બીજો મોકો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Embed widget