શોધખોળ કરો

વીરૂ દેવગણના કરાયા અંતિમ સંસ્કાર, પુત્ર અજયે આપી હતી કાંધ

બોલીવૂડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર વીરૂ દેવગણનું આજે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. વીરૂ દેવગણ ખૂબ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પુત્ર અને અભિનેતા અજય દેવગણે તેમને મુખાગ્નિ આપી અને અંતિમ સંસ્કાર કર્યા હતા.

મુંબઈ: બોલીવૂડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર વીરૂ દેવગણનું આજે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. વીરૂ દેવગણ ખૂબ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પુત્ર અને અભિનેતા અજય દેવગણે તેમને મુખાગ્નિ આપી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. બોલીવૂડ અભિનેતા અજય દેવગણે પિતા વીરૂ દેવગણને કાંધ આપી હતી.
View this post on Instagram
 

Heart goes out to #ajaydevgn and family #rip #veerudevgan #respect #movies #mumbai #india #instadaily #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

View this post on Instagram
 

#AmitabhBachchan for #veerudevgan last rites in Mumbai today #instalove #instadaily #manavmanglani #monday

A post shared by Manav Manglani (@manav.manglani) on

ઉલેખ્ખનીય છે કે અજય દેવગણનો સમગ્ર પરિવાર મુંબઈમાં જ રહે છે. અજય દેવગણની પત્ની અને અભિનેત્રી કાજોલ તેમની સાર સંભાળ કરતી હતી. કાજોલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને પોતાના સાસુ-સસરાની સાથે જ રહે છે.
વીરૂ દેવગણના નિધન બાદ સમગ્ર બોલીવૂડ શોકમાં છે. વીરૂ દેવગણના અંતિમ દર્શન માટે શાહરૂખ ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન, બોની કપૂર, સની દેઓલ સહિતના બોલીવૂડ સ્ટાર્સ અજયના ઘરે પહોંચ્યા હતા.
View this post on Instagram
 

#shahrukhkhan snapped as he arrives at #ajaydevgn house today #instadaily #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget