શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસે નાના પાટેકરની સરખામણી આસારામ સાથે કરી, કહ્યું- મંદિરો સામે હાથ જોડીને......

બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકરની તુલના આસારામ બાપુ સાથે કરી છે. ઉપરાંત તણે બોલિવૂડના અનેક કલાકારો પર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરવાને લઈ નિશાન સાધ્યું છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકરની તુલના આસારામ બાપુ સાથે કરી છે. ઉપરાંત તણે બોલિવૂડના અનેક કલાકારો પર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરવાને લઈ નિશાન સાધ્યું છે. તેણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું ,જ તમારી પાસે પૈસા છે તો ન્યાય અને સન્માન સાથે મળશે પરંતુ જો પૈસા નથી તો કંઈ નહીં મળે. બોલિવૂડની આ એક્ટ્રેસે નાના પાટેકરની સરખામણી આસારામ સાથે કરી, કહ્યું- મંદિરો સામે હાથ જોડીને...... તનુશ્રી દત્તાએ મીડિયા કોન્ફરન્સ દરમિયાન નાના પાટેકરની તુલના આસારામ સાથે કરતાં કહ્યું, લોકોને મૂર્ખ બનાવવા ખૂબ સરળ છે. તમારે બસ એક સફેદ ગાંધી ટોપી અને એક સફેદ કુર્તો પહેરવો પડશે. આસારામ સફેદકુર્તો પહેરે છે. તે મંદિરો સામે હાથ જોડે છે અને સંત બને છે. બોલિવૂડની આ એક્ટ્રેસે નાના પાટેકરની સરખામણી આસારામ સાથે કરી, કહ્યું- મંદિરો સામે હાથ જોડીને...... તેણે કહ્યુ, થોડા મહિના પહેલા મેં સાંભલ્યું હતું કે તે પૂર પીડિતો માટે 500 ઘર બનાવી રહ્યા છે. કોણ તપાસ કરે છે? કાલે હું કહી દઈશ કે ટિંબકટૂની રાણી છું. મેં ચંદ્ર પર મોટો મહેલ બનાવ્યો છે અને મેં એલિયન્સ માટે 500 મકાન બનાવ્યા છે તો શું તમે મારો ભરોસો કરશો ? તેમણે 500 ઘર બનાવવા માટે ભંડોળ જરૂર એકઠું કર્યું હશે પરંતુ આપણે લોકો તેની તપાસ નથી કરતા. તનુશ્રી દત્તાએ મીડિયાને જણાવ્યું કે, જો તમારી પાસે પૈસા છે તો તમને ન્યાય અને સન્માન મળશે. પરંતુ પૈસા નહીં હોય તો બેમાંથી એક પણ નહીં મળે. તેમની પાસે પૈસા છે, જે ફાઉન્ડેશનથી મળ્યા છે. ગરીબ ખેડૂતોના ઉત્થાન માટે અનેક કોર્પોરેટ ક્ષેત્ર રૂપિયા એકઠા કરે છે. તેમની છબિ ઘરમાં રહેતા એક ગરીબ વ્યક્તિ તરીકે બનાવવામાં આવે છે. આ ખૂબ મોટું જૂઠ્ઠાણુ છે અને બધુ માત્ર દેખાડા પૂરતું કરે છે. નિર્ભયાના દોષી વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન, જાણો શું હોય છે તે ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget