શોધખોળ કરો

યુવરાજ સિંહની નિવૃતિથી નિરાશ બોલીવૂડ, અનુષ્કા શર્મા, સુનીલ શેટ્ટી અને વરૂણ ધવને શું કહ્યું? જાણો

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ક્રિકેટના તમામ પ્લેટફોર્મ પરથી નિવૃતિની જાહેરાત કરી હતી. યુવરાજના સન્યાસ બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે.

મુંબઈ: ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ક્રિકેટના તમામ પ્લેટફોર્મ પરથી નિવૃતિની જાહેરાત કરી હતી. યુવરાજના સન્યાસ બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે. યુવરાજ સિંહે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરતા સામાન્ય ફેન્સની સાથે બોલીવૂડના સ્ટાર્સ પણ નિરાશ થયા છે. ઘણા ફિલ્મ સ્ટાર્સે યુવરાજની નિવૃતિની લઈને ટ્વિટ કર્યું અને તેના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. નેહા ધૂપિયા, રવિના ટંડન, વરૂણ ઘવન, સુનીલ શેટ્ટી સહિતના સ્ટાર્સે યુવરાજને શુભકામનાઓ આપી હતી. બોલીવૂડ અભિનેતા વરૂણ ઘવને ટ્વિટ કરી લખ્યું, 'તમામ યાદો માટે આભાર યુવરાજ સિંહ' એક્ટ્રેસ અનુષ્કા શર્માએ લખ્યું, 'યાદો માટે આભાર યુવરાજ. તમે ઘણા લોકો માટે એક યોદ્ધા અને પ્રેરણા રહ્યા છો. જિંદગીની આગામી ઈનિંગમાં માટે શુભેચ્છાઓ'. અભિનેતા સુનીલ શેટ્ટીએ યુવરાજના સન્યાસ પર ટ્વિટ કરતા લખ્યું, 'આ દિવસ બીજી વખત નહી આવે, કારણ કે યુવરાજ જેવી પ્રાકૃતિક પ્રતિભા ફરી વખત નહી જન્મે. અમે તને ખૂબ યાદ કરશું યુવી, આભાર'. યુવરાજે 304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી. અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટ રમીને 1900 રન બનાવ્યા હતા. તેમણે 3 સદી ફટકારી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
Embed widget