શોધખોળ કરો

બૉલીવુડના આ સુપરસ્ટારને ICUમાં કરાયો દાખલ, કોરોના નથી પણ કઈ બીજી બિમારી છે?

61 વર્ષીય સંજય દત્તનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેમને ગભરામણ થતી હતી. ખાસ વાત છે કે, તેમનો એન્ટિજન ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો છે, એટલે એક્ટરને કોરોના નથી

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સંજય દત્ત હાલ મુંબઇની લીલાવતી હૉસ્પીટલમાં દાખલ છે. રિપોર્ટ છે કે સંજય દત્તને ગઇ રાત્રે એકએક શ્વાસ લેવામાં તકલીફ થવાથી તે હૉસ્પીટલાઇઝ થયો હતો. હાલે તેને ICUમાં રાખવામાં આવ્યો છે. 61 વર્ષીય સંજય દત્તનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેમને ગભરામણ થતી હતી. ખાસ વાત છે કે, તેમનો એન્ટિજન ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો છે, એટલે એક્ટરને કોરોના નથી. RT PCR માટે તેમનો સ્વાબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમને ICUના નોન કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. લીલાવતી હોસ્પિટલની ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ.વી. રવિશંકેર એબીપી ન્યૂઝને જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ કરતી વખતે સંજય દત્તનું ઓક્સીજન લેવલ વધ-ઘટ થઈ રહ્યું હતું. હાલમાં તેમની તબીયત સામાન્ય છે અને ચિંતા જેવી કોઈ વાત નથી. બૉલીવુડના આ સુપરસ્ટારને ICUમાં કરાયો દાખલ, કોરોના નથી પણ કઈ બીજી બિમારી છે? ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઇમાં કોરોના કેસો સતત વધી રહ્યાં છે, અને આની ઝપેટમાં હવે બૉલીવુડ હસ્તીઓ પણ આવવા લાગી છે. જયા બચ્ચન સિવાય અમિતાભ બચ્ચનનો સમગ્ર પરિવાર કોરોના પીડિત રહ્યો. અભિષેક બચ્ચન 28 દિવસ બાદ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આ અગાઉ સિંગર કનિકા કપૂર, એક્ટર પૂરબ કોહલી, ડિરેક્ટર કરીમ મોરાની અને તેના પરિવારને કોરોના સંક્રમણ થયુ હતું. શ્વાસ સંબંધિત મુશ્કેલીને લીધે ઋષિ કપૂરનું મૃત્યુ થયુ. આ અગાઉ કેન્સરને લીધે ઈરફાન ખાન તથા સરોજ ખાનનું કાર્ડિયક એરેસ્ટને લીધે મૃત્યુ થયુ હતું. બૉલીવુડના આ સુપરસ્ટારને ICUમાં કરાયો દાખલ, કોરોના નથી પણ કઈ બીજી બિમારી છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget