શોધખોળ કરો

બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રીના પિતાનું થયું નિધન, છેલ્લીવાર પણ ના કરી શકી પિતાના અંતિમદર્શન? જાણો કેમ

ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટનું પાત્ર ભજવનારી અભિનેત્રી સના સઈદ હાલ શોકમાં છે. હાલમાં જ સના સઈદના પિતાનું નિધન થયું હતું

મુંબઈ: ‘કુછ કુછ હોતા હૈ’, ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટનું પાત્ર ભજવનારી અભિનેત્રી સના સઈદ હાલ શોકમાં છે. હાલમાં જ સના સઈદના પિતાનું નિધન થયું હતું અને સૌથી વધારે દુઃખ તે વાતનું છે કે તે પોતાના પિતાને અંતિમ વાર પણ જોઈ શકી નથી. બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રીના પિતાનું થયું નિધન, છેલ્લીવાર પણ ના કરી શકી પિતાના અંતિમદર્શન? જાણો કેમ હકીકતમાં જનતા કર્ફ્યુના દિવસે જ સના સઈદના પિતા અબ્દુલ અહદ સઈદનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. લોકડાઉનના કારણે સના લોસ એન્જેલસમાં ફસાઈ ગઈ છે જેના કારણે તે પોતાના પિતાના અંતિમ દર્શન કરી શકી નહોતી. એક્ટ્રેસ સના સઈદના પિતા અને ઉર્દૂ કવિ અબ્દુલ અહદ સઈદ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. એક ન્યૂઝપેપર સાથે વાતચીતમાં સના સઈદે જણાવ્યું હતું કે, તેના પપ્પા ડાયાબિટીસના દર્દી હતા અને આ કારણે તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. સનાએ જણાવ્યું હતું કે, જે સમયે તેને આ વાતની ખબર પડી ત્યારે લોસ એન્જેલસમાં સવારના 7 વાગ્યા હતા. તેણે કહ્યું કે, તે સમયે હું પોતાના ઘરે આવીને માતા અને બહેનને મળવા માગતી હતી. જે પરિસ્થિતિઓમાં મેં મારા પિતાને ગુમાવ્યા તે ખૂબ દર્દનાક છે. પરંતુ હું પોતાના દિલમાં આ વાત જાણું છું કે, તેઓ ખૂબ દુઃખમાં હતા અને હવે તે નિશ્ચિત રીતે એક સારી જગ્યાએ હશે. અંતિમ સંસ્કાર વિશે વાત કરતા સનાએ જણાવ્યું હતું કે, જનતા કર્ફ્યૂના દિવસે જ્યારે પિતાનું નિધન થયું તો ઘરવાળાએ તે જ દિવસે દફનવિધિ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે ત્રણ કલાકનો સમય હતો. જનતા કર્ફ્યૂના દિવસે પોલીસે મારા પરિવારને જતાં રોક્યો હતો. પરંતુ જ્યારે તેમણે ડેથ સર્ટિફિકેટ બતાવ્યું ત્યારે જવાની પરમશીન આપી હતી. સનાએ કહ્યું કે, હું ત્યાં નહોતી પરંતુ મારી બહેન મને બધી જાણકારી આપી રહી હતી. તે મેસેજથી દરેક પળ મારી સાથે જોડાયેલી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget