શોધખોળ કરો

આ એક્ટ્રેસે મુંબઈમાં કરી લીધો આપઘાત, મોત પહેલાં ફેસબુક પર આવીને શું કહ્યું?

અનુપમા પાઠક પોતાની જિંદગી ટુંકાવતા પહેલા તેને કથિત રીતે કહ્યું કે કોઇના પર પણ વિશ્વાસ કરવા જેવો નથી. તેને કહ્યું લોકો ઇમાનદાર લોકોનો ફાયદો ઉઠાવે છે

નવી દિલ્હીઃ ફિલ્મી દુનિયામાં આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકે મુંબઇના દહિસર સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. 40 વર્ષીય અભિનેત્રીએ 2જી ઓગસ્ટે પોતાની જિંદગીને ખતમ કરી નાંખી હતી. અભિનેત્રીએ આ પગલુ ભરતા પહેલા ફેસબુક પર પોતાનો એક 10 મિનીટનો વીડિયો પૉસ્ટ કર્યો હતો, અને તેમાં પોતાના દુઃખને વર્ણવ્યુ હતુ. વીડિયોમાં તેને લોકોને કોઇના પર પણ વિશ્વાસ ના કરવાનું કહ્યું હતુ. અનુપમા પાઠક પોતાની જિંદગી ટુંકાવતા પહેલા તેને કથિત રીતે કહ્યું કે કોઇના પર પણ વિશ્વાસ કરવા જેવો નથી. તેને કહ્યું લોકો ઇમાનદાર લોકોનો ફાયદો ઉઠાવે છે. આ એક્ટ્રેસે મુંબઈમાં કરી લીધો આપઘાત, મોત પહેલાં ફેસબુક પર આવીને શું કહ્યું? અભિનેત્રી અનુપમા પાઠકએ ફેસબુક લાઇવ વીડિયોમાં કહ્યું- જો તમે કોઇને કહો છો કે તમે કેટલીક સમસ્યાઓમાં છો, અને આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યાં છો, તો તે વ્યક્તિ, ભલે ગમે તેટલો સારો મિત્ર જ કેમ ના હોય, તે ખુદને તરતજ તમારી સમસ્યાઓથી દુર રાખવાનુ કરશે, જેથી તે તમારા મર્યા બાદ મુસીબતમાં ના ફસાય. આ ઉપરાંત લોકો તમારી મજાક ઉડાવશે અને બીજાઓની સામે તમારુ અપમાન કરશે, એટલે ક્યારેય પોતાની સમસ્યાઓને બીજાની સાથે શેર ના કરવી, અને ક્યારેય કોઇને પોતાનો મિત્ર ના સમજો. અભિનેત્રીએ વીડિયોમાં કહ્યું- મેં મારી જિંદગીમાં એ શીખ્યુ છે કે લોકો બહુજ સ્વાર્થી છે, અને બીજાઓની પરવાહ નથી કરતા. ભોજપુરી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી અનુપમા પાઠક બિહારના પૂર્ણિયા જિલ્લાની છે, અને કામના ઉદેશ્યથી તે મુંબઇમાં રહેતી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, અને તપાસ શરૂ થઇ ગઇ છે. આ એક્ટ્રેસે મુંબઈમાં કરી લીધો આપઘાત, મોત પહેલાં ફેસબુક પર આવીને શું કહ્યું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કેમ આવ્યો ગુસ્સો
Hun To Bolish : હું તો બોલીશ : કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ મુંબઈમાં 'રેડ એલર્ટ', કાલે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
કાલે નિર્જલા એકાદશી 2026: 4 મહાસંયોગોથી આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારી રાશિનું રાશિફળ
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ઋષભ પંતનું 12 કરોડનું નુકસાન કંઈ નથી! જુઓ IPLમાં કયા ખેલાડીઓએ સૌથી વધુ પૈસા ગુમાવ્યા
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત હવામાન અપડેટઃ આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
ગાડી ખેંચી જવાનો ડર છોડો! કાર લોનના હપ્તા ચૂકવી ન શકો તો પણ તમારી પાસે છે આ 5 કાનૂની અધિકાર
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
નવી કાર ખરીદનારાઓ માટે બહુ મોટા સમાચાર: PUC ના નિયમ બદલાશે, દર 6 મહિને ધક્કા ખાવામાંથી મુક્તિ!
Embed widget