શોધખોળ કરો

લૉકડાઉનમાં દારુની દુકાનો ખુલતા જ બૉલીવુડ ગિન્નાયુ, બોલ્યુ- મંદિરો બંધ છે અને અડ્ડાઓ ખુલ્લા છે

બૉલીવુડે સવાલો ઉઠાવતા કહ્યું કે દેશમાં મંદિરો બંધ છે, પણ દારુના અડ્ડાઓ અને દુકાનો ખુલ્લી છે. આ હસ્તીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયાં ઉડાવતી દુકાનોની બહાર લાગેલી લાંબી લાઇનો અને અસભ્ય વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે

મુંબઇઃ દેશભરમાં ત્રીજા તબક્કાનું લૉકડાઉન શરૂ થયુ છે, સરકારે કેટલીક વસ્તુઓ પર છૂટછાટ આપી છે, જેમાં કેટલાક રાજ્યો અને ઝૉનમાં દારુની દુકાનો ખોલવાની પણ મંજૂરી મળી છે. સરકાર દ્વારા દારુની દુકાનો ખોલવાની પરમીશન આપવા પર હવે બૉલીવુડ સ્ટાર્સે આપત્તિ દર્શાવી છે. બૉલીવુડે સવાલો ઉઠાવતા કહ્યું કે દેશમાં મંદિરો બંધ છે, પણ દારુના અડ્ડાઓ અને દુકાનો ખુલ્લી છે. આ હસ્તીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયાં ઉડાવતી દુકાનોની બહાર લાગેલી લાંબી લાઇનો અને અસભ્ય વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે. તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણે સરકારના આ નિર્ણયની નિંદા કરી છે. તેને ટ્વીટ કર્યુ- આ જીવલેણ બિમારીની વચ્ચે બધા મંદિરો, મસ્જિદો અને ચર્ચને જબરદસ્તીથી બંધ કરાવવા પડ્યા છે, કેમકે સોશ્યલ ડિસ્ટન્સિંગ સંભવ નથી. પણ દારુની દુકાનો ખોલવી ઠીક છે. ભલે તે સોશ્યલ ડિસ્ટન્સિંગની ધજ્જીયાં ઉડાવી રહ્યાં હોય.
અભિનેત્રી પુજા ભટ્ટે પણ લખ્યું- તમને ગમે કે ના ગમે, એક એવો સમાજ જ્યાં માનસિક સમસ્યાઓને સ્વીકાર નથી કરવામાં આવતો. દારુ જ આ બધાને દરેક સમસ્યાનો રસ્તો દેખાય છે. લોકો અનિશ્ચિતતતા સામે ઝઝૂમી રહ્યાં છે. આ લોકો માટે દારુની બૉટલો બચવાનો એક રસ્તો છે. જો તમે આ સમસ્યાઓને દુર કરવા માંગો છો તો પહેલા લોકોની તકલીફોને દુર કરો.
આ ઉપરાંત ફિલ્મકાર હંસલ મહેતા, અભિનેતા રોહિત રૉય, ફિલ્મકાર ઓનીર સહિતા સેલેબ્સે દારુની દુકાનો ખોલવાના નિર્ણય પર નારાજગી દર્શાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget