શોધખોળ કરો

Ajay Devgn: સીએમ યોગીના ટ્વીટ પર અજય દેગવનનું રિટ્વીટ, જાણો શું લખ્યું.....

18 નવેમ્બરને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર પોતાની મજબૂત પક્કડ બનાવેલી છે.

CM Yogi Adityanath Ajay Devgn: અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2ને બૉક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મએ 100 કરોડનુ કલેક્શન કરી લીધુ છે. ફિલ્મએ 100 કરોડનો આંકડો પાર કરી લીધા બાદ અજય દેવગન ભગવાન શિવના દર્શન કરવા માટે ઉત્તરપ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચ્યો હતો. હવે આ મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અજય દેવગનને લઇને ટ્વીટ કર્યુ છે, જેની ખુબ ચર્ચા થઇ રહી છે. 

યોગી આદિત્યનાથના ઓફિશિયલ એકાઉન્ટ પરથી લખવામાં આવ્યુ - વળી શૂન્ય હૈ, વળી એકાય, જિસકે ભીરત બસે શિવાય..... બાબા વિશ્વનાથની કૃપા તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે. આ ટ્વીટને રીટ્વીટ કરતાં અજય દેવગને લખ્યું- યોગી જી નમસ્કાર. તમારી પ્રાર્થના માટે આભાર. ઉત્તર પ્રદેશમાં મને બહુજ પ્રેમ મળ્યો અને હું આ પ્રેમ માટે તમામ લોકોનો આભારી છું. 

100 કરોડના ક્લબમાં સામેલ થઇ દ્રશ્યમ 2 - 
18 નવેમ્બરને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર પોતાની મજબૂત પક્કડ બનાવેલી છે. છેલ્લા 7 દિવસોથી અજય દેગવનની આ ફિલ્મ સતત તરખાટ મચાવી રહી છે. આ બધાની વચ્ચે ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલ અનુસાર, ‘દ્રશ્યમ 2’એ રિલીઝના 7માં દિવસે ધમાકેદાર કમાણી કરી છે, જેના કારણે આ મૂવીે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Embed widget